સંસદમાં સંવિધાન પર ચર્ચા, રાહુલ ગાંધીએ સરકારને સાવરકરની યાદ કેમ અપાવી?

  • India
  • December 14, 2024
  • 0 Comments

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે સંસદમાં બંધારણ પર બોલતા બીજેપી નિશાન સાંધ્યો હતો. તેમણે બીજેપીના વિચાર પુરુષ માનવામાં આવતા વિનાયક દામોદર સાવરકરના લેખનનો ઉલ્લેખ કરીને મોદી સરકારને ઘેરી હતી.

તેમણે કહ્યું, “સાવરકરે લખ્યું છે કે ભારતના બંધારણ વિશે સૌથી ખરાબ વસ્તુ એ છે કે તેમાં કશું પણ ભારતીય નથી. વેદો પછી મનુસ્મૃતિ એ ધાર્મિક ગ્રંથ છે જે આપણા હિંદુ રાષ્ટ્ર માટે સૌથી પૂજનીય છે. અને આ પ્રાચીન સમયથી અમારી સંસ્કૃતિ, રીતી-રિવાજ, વિચાર અને વર્તનનો આધાર બની રહ્યું છે. આ પુસ્તકે સદીઓથી ચાલુ રહેલી આપણા દેશની આધ્યાત્મિક અને દૈવીય યાત્રાને સંહિતાબદ્ધ કર્યું છે. આજે મનુસ્મૃતિ કાયદો છે. આ સાવરકરના શબ્દો છે.”

રાહુલ ગાંધીએ કહ્યું, “સાવરકરે તેમના લેખનમાં સ્પષ્ટ કરી દીધું છે કે અમારા બંધારણમાં ભારતીયતાનો કોઈ અંશ નથી. તેમણે કહ્યું છે કે ભારતને આ પુસ્તક (બંધારણ)થી નહીં પરંતુ આ પુસ્તક (મનુસ્મૃતિ)થી ચલાવવું જોઈએ.”

તેમણે કહ્યું, “આજે આ જ લડાઈ છે. હું સત્તા પક્ષના લોકોને પૂછવા માંગું છું કે શું તમે સાવરકરના શબ્દોને સમર્થન આપો છો. કારણ કે જ્યારે તમે બંધારણના પક્ષમાં સંસદમાં બોલો છો ત્યારે તમે સાવરકરનો મજાક ઉડાવી રહ્યા છો. તમે તેમને બદનામ કરી રહ્યા છો.”

બંધારણને સ્વીકારવાના 75 વર્ષ પૂરા થવા પર બંધારણ પર ચર્ચા ચાલુ છે. શુક્રવારે રાહુલ ગાંધીની બહેન અને કેરળના વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીએ બંધારણ પર ચર્ચા દરમિયાન સરકારને ઘેરી હતી.

આજે રાહુલ ગાંધીના ભાષણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં બંધારણ પર બોલશે.

Related Posts

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન
  • May 9, 2026

Congress Attack On Pm Modi: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં શનિવારનો દિવસ એક નવી ગાથા લઈને આવ્યો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા…

Continue reading
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના
  • May 9, 2026

Arvind Kejriwal: બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે પક્ષની નજર પંજાબ પર ટકી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ હવે પંજાબમાં પોતાની પૂરી તાકાત લગાવવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 3 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 4 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

  • May 10, 2026
  • 11 views
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

Putin Iran USA Conflict: ઈરાન પર પરમાણુ બોમ્બ બનાવવાના આરોપોને પુતિને ફગાવ્યા, શાંતિપૂર્ણ ઉકેલની કરી અપીલ

  • May 10, 2026
  • 8 views
Putin Iran USA Conflict: ઈરાન પર પરમાણુ બોમ્બ બનાવવાના આરોપોને પુતિને ફગાવ્યા, શાંતિપૂર્ણ ઉકેલની કરી અપીલ

Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

  • May 10, 2026
  • 8 views
Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

  • May 10, 2026
  • 6 views
Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો