ઈડલી કઢાઈનો સેટ આગની લપેટામાં, ફિલ્મી ગામ બળીને ખાખ| Idli Kadhai Set Fire

  • Famous
  • April 20, 2025
  • 5 Comments

Idli Kadhai Set Fire: સાઉથ સુપરસ્ટાર ધનુષની આગામી ફિલ્મ ‘ઈડલી કઢાઈ’ના સેટ પર ભીષણ આગ લાગી છે. આગને કારણે સેટ બળીને રાખ થઈ ગયો છે. જોકે, અહેવાલો અનુસાર, ત્યાં હાજર કોઈને પણ નુકસાન થયું નથી. હાલમાં આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી.

સેટ પર આગ લાગવાથી અફરાતફરી

એક અહેવાલ મુજબ શૂટિંગ પૂરું થયાના થોડા સમય પછી સેટ પર અચાનક આગ ભભૂકી હતી. ભારે પવનને કારણે આગ એક કલાક સુધી સળગતી રહી હતી. જોકે, રાહતની વાત એ હતી કે આગ લાગી ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું. ફાયર બ્રિગેડની ટીમે ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.  તમિલનાડુના આંડીપટ્ટી ગામમાં એક ગામડાનો સેટ બનાવવામાં આવ્યો હતો. જેમાં ગઈકાલે 19 એપ્રિલે આગ લાગી હતી.

ધનુષની ફિલ્મ ‘ઈડલી કઢાઈ’ કેમ ખાસ છે?

ધનુષ આ દિવસોમાં તેની ફિલ્મ ‘ઈડલી કઢાઈ’ને લાઈમ લાઈટમાં છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે તે પોતે ફિલ્મ ડિરેક્શન પણ સંભાળી રહ્યો છે. આ તેમની ચોથી દિગ્દર્શક ફિલ્મ બનવા જઈ રહી છે જેનું શૂટિંગ તમિલનાડુના થેની જિલ્લાના અંદિપટ્ટી વિસ્તારમાં થઈ રહ્યું હતું. ફિલ્મના શૂટિંગ માટે ક્રૂએ ખાસ એક નવો સેટ તૈયાર કર્યો હતો. આ સેટ પર 20 દિવસથી વધુ સમયથી શૂટિંગ ચાલી રહ્યું હતું. શૂટિંગ દરમિયાન ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો અને ટેકનિકલ ટીમ પણ સતત હાજર રહી હતી.

ફિલ્મની સ્ટારકાસ્ટ

ફિલ્મ ‘ઈડલી કઢાઈ’માં ધનુષ ઉપરાંત નિત્યા મેનન, અરુણ વિજય, સત્યરાજ, પાર્થિબન, શાલિની પાંડે, પ્રકાશ રાજ, સમુતિરકાની અને રાજકિરણ જેવા મોટા સ્ટાર્સ જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અરુણ વિજય ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યા છે અને ધનુષ સાથેના તેમના અથડામણના દ્રશ્યો રોમાંચક હશે. જ્યારે શાલિની પાંડે ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

ફિલ્મ ઈડલી કઢાઈની રિલીઝ તારીખ

ધનુષની આ ફિલ્મ પહેલા 10 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ ટેડ જાહેર કરાઈ હતી. જો કે શૂટિંગ પુરુ ન થતાં તારીખ લંબાઈ ચે. હવે તેની નવી રિલીઝ તારીખ 1 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મ આકાશ ભાસ્કરના ડોન પિક્ચર્સ અને વંડરબાર ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.

 

આ પણ વાંચોઃ

UP: પત્નીને છોડી પતિ મહિલા પોલીસકર્મી સાથે ભાગી ગયો, હેડ કોસ્ટેબલની બદલી, જાણો વધુ!

Mumbai માં જૈન મંદિર તોડી પડતાં ભારે વિરોધ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી, ભાજપ સામે રોષ

Earthquake: અફઘાનિસ્તાન આવેલા ભૂકંપની ભારત અને પાકિસ્તાન અસર?

મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

 

 

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

  • June 25, 2026
  • 4 views
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

  • June 25, 2026
  • 7 views
Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

  • June 25, 2026
  • 5 views
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

  • June 25, 2026
  • 8 views
Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

  • June 25, 2026
  • 9 views
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 16 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?