FSTC Training Center: અદાણીની FSTC કંપની પાયલોટ તૈયાર કરશે! “ઈન્ડિગો કટોકટી”માં સરકારની વિવાદાસ્પદ ભૂમિકા! જાણો ચોંકાવનારો ખુલાસો

FSTC Training Center: આજે ઈન્ડિગોમાં સર્જાયેલી કટોકટી માટે પડદા પાછળ સરકાર જવાબદાર હોવાની વાત સામે આવી રહી છે.હવાઈ સેવા ખોરવાઈ ગઈ છે અને આખો દેશ પરેશાન છે પણ ઇન સાઈડ સ્ટોરી કઈક અલગ છે ઈન્ડિગોમાં અચાનક પાયલોટ કેમ ઘટી ગયા તે મુખ્ય મુદ્દો છે.

કેમકે,સરકારે અચાનક ઈન્ડિગોના પાયલોટ યોગ્ય તાલીમ પામેલા નહિ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો મુખ્ય વાત છે અને આ વાત અચાનક કેમ સામે સામે આવી તે વાત પણ વિચાર માંગી લે તેવી છે અને આ વાત જ આ આખી હડતાળ પાછળ નું કારણ હોવાનું માનવામાં આવે છે,ઈન્ડિગો ની હાલ સર્જાયેલી પરિસ્થિતિ અગાઉ સરકારે એવી જાહેરાત કરી હતી કે ‘હાલના પાયલોટને વધુ તાલીમની જરૂર છે’ જે ઈન્ડિગો ને ખર્ચ પરવડે તેમ નથી

આ આખા મામલામાં અદાણીની પાઇલોટ તૈયાર કરતી FSTC કંપનીને ફાયદો થાય તે મુજબ સરકારે માહોલ બનાવતા આ સ્થિતિ સર્જાઈ હોવાનો તર્ક વહેતો થયો છે.

મહત્વનું છે FSTC ભારતની સૌથી મોટી સ્વતંત્ર ફ્લાઇટ તાલીમ અને સિમ્યુલેશન પ્રદાતા છે, જે 11 ફુલ-ફ્લાઇટ સિમ્યુલેટર અને 17 તાલીમ વિમાન ચલાવે છે. DGCA અને યુરોપના EASA દ્વારા પ્રમાણિત છે જે ગુરુગ્રામ અને હૈદરાબાદમાં આધુનિક પાયલોટ તાલીમ કેન્દ્રો ચલાવે છે અને હરિયાણાના ભિવાની અને નારનૌલમાં મુખ્ય ઉડ્ડયન શાળાઓનું પણ સંચાલન કરે છે.

આ કંપનીમાં રૂ.800 કરોડનું રોકાણ કરી અદાણીએ 72 ટકા હીસ્સો ખરીદી લીધો છે પરિણામે હવે અદાણી નવા પાયલોટ તૈયાર કરશે.સરકારે ઈન્ડિગોના 1700 પાયલોટમાં ખામી હોવાનું કહી વધુ તાલીમની જરૂર હોવાનું કહેતા પાયલોટની કટોકટી સર્જાઈ અને હાલ હવાઈ ક્ષેત્રે બધું ખોરવાઈ ગયું છે,મતલબ હવે પાયલોટ તાલીમ માટે અદાણી કહે તેમ કરવું પડશે.

આમ,અદાણીને ફાયદો કરાવવા માટે સરકારના પ્રયાસો હોવાનું કહેવાય છે ત્યારે આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર દિલીપ ભાઈ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જુઓ વિડીયો

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?
  • February 3, 2026

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ વિસ્તારમાં વીજ લાઈન મુદ્દે વિરોધ વંટોળ ઉઠ્યો છે અને કેટલાક સવાલો ચર્ચાના ઘેરામાં રહયા છે ત્યારે સ્થાનિક આગેવાન પ્રમોદ મકવાણાએ વિસ્તૃત માહિતી આપી હતી તેઓએ ઉઠાવેલા…

Continue reading
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો
  • February 3, 2026

● ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવા માટે અણ્ણા હજારેને ગુજરાત આવવાનું આમંત્રણ અપાયું હતું 2011માં તેઓએ પોતાના અનુભવોમાં આ વાત કહી હતી. સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ અંગે વિસ્તૃત છણાવટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 5 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 7 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 9 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત