FSTC Training Center: અદાણીની FSTC કંપની પાયલોટ તૈયાર કરશે! “ઈન્ડિગો કટોકટી”માં સરકારની વિવાદાસ્પદ ભૂમિકા! જાણો ચોંકાવનારો ખુલાસો

FSTC Training Center: આજે ઈન્ડિગોમાં સર્જાયેલી કટોકટી માટે પડદા પાછળ સરકાર જવાબદાર હોવાની વાત સામે આવી રહી છે.હવાઈ સેવા ખોરવાઈ ગઈ છે અને આખો દેશ પરેશાન છે પણ ઇન સાઈડ સ્ટોરી કઈક અલગ છે ઈન્ડિગોમાં અચાનક પાયલોટ કેમ ઘટી ગયા તે મુખ્ય મુદ્દો છે.

કેમકે,સરકારે અચાનક ઈન્ડિગોના પાયલોટ યોગ્ય તાલીમ પામેલા નહિ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો મુખ્ય વાત છે અને આ વાત અચાનક કેમ સામે સામે આવી તે વાત પણ વિચાર માંગી લે તેવી છે અને આ વાત જ આ આખી હડતાળ પાછળ નું કારણ હોવાનું માનવામાં આવે છે,ઈન્ડિગો ની હાલ સર્જાયેલી પરિસ્થિતિ અગાઉ સરકારે એવી જાહેરાત કરી હતી કે ‘હાલના પાયલોટને વધુ તાલીમની જરૂર છે’ જે ઈન્ડિગો ને ખર્ચ પરવડે તેમ નથી

આ આખા મામલામાં અદાણીની પાઇલોટ તૈયાર કરતી FSTC કંપનીને ફાયદો થાય તે મુજબ સરકારે માહોલ બનાવતા આ સ્થિતિ સર્જાઈ હોવાનો તર્ક વહેતો થયો છે.

મહત્વનું છે FSTC ભારતની સૌથી મોટી સ્વતંત્ર ફ્લાઇટ તાલીમ અને સિમ્યુલેશન પ્રદાતા છે, જે 11 ફુલ-ફ્લાઇટ સિમ્યુલેટર અને 17 તાલીમ વિમાન ચલાવે છે. DGCA અને યુરોપના EASA દ્વારા પ્રમાણિત છે જે ગુરુગ્રામ અને હૈદરાબાદમાં આધુનિક પાયલોટ તાલીમ કેન્દ્રો ચલાવે છે અને હરિયાણાના ભિવાની અને નારનૌલમાં મુખ્ય ઉડ્ડયન શાળાઓનું પણ સંચાલન કરે છે.

આ કંપનીમાં રૂ.800 કરોડનું રોકાણ કરી અદાણીએ 72 ટકા હીસ્સો ખરીદી લીધો છે પરિણામે હવે અદાણી નવા પાયલોટ તૈયાર કરશે.સરકારે ઈન્ડિગોના 1700 પાયલોટમાં ખામી હોવાનું કહી વધુ તાલીમની જરૂર હોવાનું કહેતા પાયલોટની કટોકટી સર્જાઈ અને હાલ હવાઈ ક્ષેત્રે બધું ખોરવાઈ ગયું છે,મતલબ હવે પાયલોટ તાલીમ માટે અદાણી કહે તેમ કરવું પડશે.

આમ,અદાણીને ફાયદો કરાવવા માટે સરકારના પ્રયાસો હોવાનું કહેવાય છે ત્યારે આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર દિલીપ ભાઈ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જુઓ વિડીયો

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!
  • March 23, 2026

Rich Temples: ભારતના ટોચના ૧૦ સૌથી ધનિક મંદિરો પાસે અંદાજે ₹૯ લાખ કરોડથી વધુની સંપત્તિ છે. ગ્લોબલ વેલ્થ ઇન્ડેક્સ-૨૦૨૬ અને વિવિધ અહેવાલો મુજબ, આ સંપત્તિ સોનાના ભંડાર, હીરા-ઝવેરાત, જમીન અને…

Continue reading
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!
  • March 20, 2026

BJP: નરેદ્ર મોદી અને તેમની ટીમ હાલમાં બંગાઓની ચૂંટણીમાં વ્યસ્ત છે તો બીજી તરફ ગેસની કટોકટી સર્જાઈ છે, લોકોની લાઈનો લાગી છે. અત્યાર સુધી પેટ્રોલના ભાવ કન્ટ્રોલ રહયા પણ આજથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 6 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 15 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 9 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા