Gujarat: અંબાજીમાં દબાણોની કામગીરી દરમિયાન લોકો સાથે ‘આતંકી’ જેવું વર્તન? CM પહોંચે તે પહેલા તંત્રએ શું કર્યું?

  • Gujarat
  • February 9, 2025
  • 1 Comments

Gujarat: અંબાજીમાં આગામી સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેવાના છે. બીજી બાજું અંબાજીમાં રબારી સામાજના ઘરો તોડી પાડતાં રોષ ભભૂક્યો છે. યાત્રાધામં અંબાજીમાં સરકાર દ્વારા રહેણાંક દબાણો પર બૂલડોઝર ફેરવી દેવાયું છે. રબારી સમાજના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. આ સમાજે તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે.

અંબાજી શક્તિપીઠમાં 1200 કરોડના ખર્ચે કોરિડોર બની રહ્યો છે. આ વિસ્તારમાં શક્તિ કોરિડોર, સતી સરોવર અને મંદિર સહિતના વિકાસ કાર્યો થનાર છે. જેથી ગબ્બર માર્ગ પર આવેલા રબારીવાસના 89 મકાન 29 જાન્યુઆરીની રાત્રે તંત્રની 16 ટીમએ ઘરો તોડી પાડ્યા હતા. જેને પગલે પરિવારો ખુલ્લી જગ્યામાં તંબૂ તાણી રહેવા મજબૂર બન્યા છે. એક વિધવાને 22 દિવસની જ દીકરી હતી અને પોલીસે તેને ઘરમાંથી લેવા પણ નહોતી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે.

બીજી તરફ રબારી વસાહતના દબાણો હટાવવા મામલે ભારે વિવાદ થયો છે. જેમાં સ્થાનિકોનો આક્ષેપ છે કે, અમારા ઘરનો સામાન પણ લેવા નથી દીધો હતો. કોઈના બાથરુમની જગ્યાએ આખું ઘર તોડી નાખ્યું છે. લોકોને રાત્રે ઘરની બહાર કાઢી બૂલડોઝર ફેરવી દીધાના આક્ષેપ કર્યા છે.

CM આવે તે પહેલા પિડિતોને આશ્રય આપ્યો

જો કે ગામ લોકોએ 9 ફેબ્રુઆરીએ અંબાજી બંધનું એલાન આપ્યું હતુ અને આજ 9 તારીખથી તો અંબાજી મંદિરે ત્રણ દિવસની 51 શક્તિપીઠ પરિક્રમા શરુ થવાની હતી. જે 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળું આવવાની શક્યતા છે અને મુખ્યમંત્રી પણ આવવાના હોવાથી તંત્ર સજાગ થઈ દોડતું થયું અને 8 ફેબ્રુઆરી શનિવારની મોડી સાંજે દાદુ રામ આશ્રમમાં 9 રુમ અને 1 હોલની સાથે ટેન્ટની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે.

બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ 11 ફેબ્રુઆરી સુધીાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવાની બાહેંધરી લેખિત આપવાનું વચન આપ્યું છે.

 

આ પણ વાંચોઃ માર્ક ઝુકરબર્ગ મેટામાંથી 3,600 કર્મચારીઓને કાઢી નાખશે, જાણો સૌથી મોટું કારણ!

આ પણ વાંચોઃ Gujarat: અંબાલાલની મોટી આગાહી: શું હજુ પણ ઠંડી રહેશે? માછીમારોને દરિયો ન ખેડવા સૂચના! વાંચો

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 21 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!