Somnath: તંત્રનું જુલમ, પહેરેલા કપડે લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા, રેલવે સ્ટેશનની બાજુમાં શું થઈ રહ્યું છે?

Somnath houses demolished: સોમનાથમાં આજે તંત્ર દ્વારા એક મોટી બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગરબીનો ઘરો પર બૂલડોઝર ફેરવી દેવાયું છે. લોકો ઘરમાંથી કપડાં પણ લેવા રહ્યા નથી. પહેરેલા કપડે લોકો બહાર નીકળી ગયા છે. આ કાર્યવાહીમાં 70થી વધુ ગેરકાયદે મકાનોને તોડી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ કાર્યવાહી સોમનાથ રેલવે સ્ટેશનની બાજુમાં એક બસપોર્ટ ઉભુ કરવા ઘરો તોડી પાડવાાં આવ્યા છે. . સરકારનું માનવું છે કે આ જમીન પર ગેરકાયદે દબાણો થયા હતા. આ બુલડોઝર કાર્યવાહીનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. વિરોધ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહિત 15 લોકોની પોલીસે અટકાયત કરી હતી. ધારાસભ્યએ આ કાર્યવાહીને “અત્યાચાર” ગણાવીને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ભાજપના દલાલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કાર્યવાહીથી ઘણા ગરીબ પરિવારો રસ્તા પર આવી ગયા છે. તેઓએ સરકાર પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગણી કરી છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી આવી કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી. આ ઘટનાએ રાજકીય વિવાદ પણ સર્જ્યો છે. વિરોધ પક્ષો આને ગરીબો પર અન્યાય ગણાવી રહ્યા છે, જ્યારે સરકાર આને કાયદેસરની કાર્યવાહી અને વિકાસનો ભાગ ગણાવી રહી છે. જુઓ આ અંગે વીડિયોમાં વધુ વિગતો.

આ પણ વાંચોઃ આણંદના ભાજપ નેતાનો પુત્ર વડોદરમાં દારુ પીતા ઝડપાયો, મિત્રો સાથે ચાલુ કારમાં દારૂ પાર્ટી માણી | Vadodara

આ પણ વાંચોઃ વક્ફ બીલનો ગુજરાત સહિત દેશભરમાં વિરોધ, મુસ્લીમ સમુદાય શું કહે છે? | Waqf Bill

આ પણ વાંચોઃ Jamnagar: સુમરા ગામે માતા કૂવામાં 4 બાળકો સાથે કૂદી, નાણાંની તંગીએ જીવ લીધો!

આપણ વાંચોઃ DEESA: ફટાકડા ફેક્ટરીમાં રીકન્સ્ટ્રક્શન, આરોપી પિતા પુત્ર સાથે રખાયા

આ પણ વાંચોઃ મોદીનું 100 સ્માર્ટ સીટીનું સ્વપ્ન 10 વર્ષે પણ અધૂરું, મતવિસ્તાર વડોદરાની શું હાલત? | Smart City Mission

 

  • Related Posts

    Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
    • June 13, 2025

    દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

    Continue reading
    શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? | medical education system corruption
    • June 12, 2025

    medical education system corruption : નેતાઓ પ્રજાને ખોટા વચનો આપીને મુર્ખ બનાવે છે. તેમને એવું લાગે છે કે, અત્યારે મોટા મોટા વચનો આપી દીઈએ પછી કોને કામ કરવું છે પ્રજાને…

    Continue reading

    One thought on “Somnath: તંત્રનું જુલમ, પહેરેલા કપડે લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા, રેલવે સ્ટેશનની બાજુમાં શું થઈ રહ્યું છે?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

    • June 16, 2025
    • 8 views
    Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

    India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

    • June 16, 2025
    • 14 views
    India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

    Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

    • June 16, 2025
    • 11 views
    Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

    • June 16, 2025
    • 9 views
    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

    • June 16, 2025
    • 25 views
    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

    • June 16, 2025
    • 19 views
    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી