Gujarat politics: મોદીની બે મોઢાની વાત! નરોડા-નિકોલની 2012ની સભામાં શું કહ્યું હતું? | Kaal Chakra

Gujarat politics: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજ્યો હતો. જે બાદ સભામાં પીએમ મોદી 5477 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે સભામાં પીએમ મોદીએ મોટી મોટી વાતો કરી પરંતું નરેન્દ્ર મોદીએ 2012 ના નરોડા નિકોલ ભાષણમાં શું કહ્યું હતું અને ગુજરાતની રેલીઓમાં મોદીના બેવડા ચહેરાવાળા નિવેદનો શું હતા તે અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે ધ ગુજરાત રિપોર્ટની વિશિષ્ટ સિસિઝમાં ખાસ ચર્ચા કરી હતી.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ચોકીદાર પ્રતિજ્ઞા

મોદીના 12 વર્ષ જૂના વચનોની હકીકત તપાસ કરતા મોટા ખુલાસા થયા છે. ત્યારે નરેન્દ્ર મોદીએ ચોકીદારનું પહેલું સુત્ર આ સભામાં આપ્યું હતુ તેમણે કહ્યું હતુ કે, હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નહીં ચોકીદાર તરીકે આવ્યો છું. અને જ્યાં સુધી હું અહીં બેઠો છું ગાંધીનગરની તીજોરી પર કોઈ પંજો નહીં પડવા દઉ. જ્યારે બીજી બાજુ મોદીએ 9 વર્ષના શાસનમાં 25 લાખ કરોડ રુ. સરકારી બેંકોના ઉદ્યોગોના મોફ કરી દીધા. અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓને હરાજી વગર જમીન આપી દીધી. લૂંટ ચલાવી.

2012 મોદીના ગુજરાત રેલીઓમાંથી તૂટેલા વચનો

આમ મોદીના જૂના ભાષણોમાં રાજકીય વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદીના શબ્દો વિરુદ્ધ આજની વાસ્તવિકતા સામે આવી રહી છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર ખુલ્લો પડ્યો છે. મોદીએ 2012 ની રેલીમાં મતદારોને કેવી રીતે ગેરમાર્ગે દોર્યા ? ગુજરાતના લોકો મોદીના જૂના દાવાઓ યાદ રાખે છે . વધુમાં શું ખુલાસા થયા જુઓ વીડિયો…

આ પણ વાંચો:

Bihar: રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગૂંજ, બસમાં મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરે “નરેન્દ્ર મોદી – વોટ ચોર” ના લગાવ્યા નારા

UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી

Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય

Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!

UP News: પ્રયાગરાજમાં ગંગા નદી પર પુલના નિર્માણ દરમિયાન દુર્ઘટના, થાંભલાને લઈ જતી ટ્રકે મારી ગઈ પલ્ટી, કર્મચારીઓનું શું થયું?

That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!

Related Posts

Gir Illegal Resorts in Forest: ગીરમાં દેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન
  • June 27, 2026

Gir Illegal Resorts in Forest: ગીરમાં દેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન, સિંહોના કોરીડોરમાં ગેરકાયદે ખાણો, રિસોર્ટ, હોટેલ, હોમસ્ટે, ફાર્મહાઉસ દિલીપ પટેલ અમદાવાદ, 27 જૂન 2026…

Continue reading
Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે
  • June 26, 2026

Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે દિલીપ પટેલ 26 જૂન 2026 અલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?

  • June 27, 2026
  • 2 views
Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?

Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

  • June 27, 2026
  • 6 views
Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

Gir Illegal Resorts in Forest: ગીરમાં દેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન

  • June 27, 2026
  • 8 views
Gir Illegal Resorts in Forest: ગીરમાં દેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 8 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 6 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું