Gujarat politics: રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની મુલાકાત, નવા મંત્રીઓની શપથવિધિ માટે માંગી અનુમતિ

  • Gujarat
  • October 17, 2025
  • 0 Comments

Gujarat politics: ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 26 મંત્રીઓ (મુખ્યમંત્રી સહિત)એ શપથ લેશે છે. આ માટે નવા જાહેર થયેલા મંત્રીઓ મહાત્મા મંદિરમાં પહોંચ્યા છે.

ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ

આ નવા મંત્રીમંડળમાં 8 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનું પ્રતિનિધિત્વ છે, જેમાં 3 મહિલા મંત્રીઓ પણ સામેલ છે. આ વિસ્તાર ભાજપની રાજ્યસ્તરીય વ્યૂહરચનાનો ભાગ છે, જે આગામી સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની મુલાકાત

વિસ્તારની તૈયારીઓઆજે સવારે ગાંધીનગરના રાજભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી. આ મુલાકાતમાં મુખ્યમંત્રીએ વર્તમાન મંત્રીમંડળની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી અને નવા મંત્રીઓની શપથવિધિ માટે અનુમતિ માંગી. રાજ્યપાલે આ અનુમતિ આપી દીધી, જેના પછી શપથગ્રહણ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. આ મુલાકાત ગઈકાલાના રાજીનામાઓ પછીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો હતો, જેમાં 16 મંત્રીઓએ (મુખ્યમંત્રી સિવાય) પોતાના રાજીનામા સોંપ્યા હતા.

શપથગ્રહણ સમારોહ

મહાત્મા મંદિરમાં ઐતિહાસિક ક્ષણલાંબી અટકળો અને રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે સવારે 11 વાગ્યાથી શરૂ થયેલા સમારોહમાં 11:30 વાગ્યે મુખ્ય વિધિ પૂર્ણ થઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ અન શપથ લેવડાવશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી કેબિનેટને નેતૃત્વ આપશે. મહાત્મા મંદિરના મુખ્ય હોલમાં યોજાી રહેલા આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ, વિધાયકો અને અન્ય મહત્વના વ્યક્તિઓ પહોંચ્યા છે.

નવા મંત્રીમંડળમાં જૂના મંત્રીઓમાંથી કેટલાકને ફરી તક મળી છે, જ્યારે 10 જેટલા નવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. નવા ચહેરાઓમાં કાંતિલાલ અમૃતિયા, અર્જુન મોઢવાડિયા, જીતેન્દ્ર વાઘાણી, રીવાબા જાડેજા અને દર્શના વાઘેલા જેવા નામો સામેલ છે.

જાતિ અને મહિલા પ્રતિનિધિત્વ:

નવા મંત્રીમંડળમાં સમાજના તમામ વર્ગોનું સંતુલન જળવાયું છે:

પાટીદાર: 8 (મુખ્યમંત્રી સહિત)
OBC: 8
SC: 3
ST: 4

મહિલા પ્રતિનિધિત્વ માટે 3 મહિલા મંત્રીઓને સ્થાન મળ્યું છે જેમાં દર્શના વાઘેલા, રીવાબા જાડેજા અને મનીષા વકીલનો સમાવેશ થયોો છે.

આ પણ વાંચો: 

Gujarat politics: આ નેતાઓને CMનો આવ્યો ફોન, નવા મંત્રીમંડળમાં મંત્રી પદ થયું કન્ફર્મ

Gujarat politics: ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ, 6 જૂના અને આટલા નવા મંત્રીઓની પસંદગી, જુઓ નવનિયુક્ત મંત્રીઓની યાદી 

મહિલાઓને ગુલામ બનાવવા લગ્નનો ઉપયોગ, ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તે આવું કેમ કહ્યું? | Justice SuryaKant

Related Posts

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • May 11, 2026

Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

Continue reading
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 2 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 12 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 8 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?