BJP: વડોદરાના હરણી તળાવમાં 18 જાન્યુઆરી 2024ના રોજ બનેલી દુઃખદ બોટ દુર્ઘટનામાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાઓ સહિત કુલ 14 લોકોના મૃત્યુ થયા હતા. ક્ષમતા કરતા વધુ વજન અને સુરક્ષા સાધનોના અભાવે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના બાદ કોટિયા પ્રોજેક્ટ્સ સામે કાનૂની કાર્યવાહી થઈ હતીઆ ઘટના અંગે રાજકીય ચર્ચાનો મુદ્દો રહી છે.ત્યારે આ મામલે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત વિશ્લેષણ કર્યું હતું જે અત્રે પ્રસ્તુત છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા







