ભારતની સ્ટાર શૂટર Manu Bhaker પર દુઃખનો પહાડ તૂટ્યોઃ અકસ્માતમાં મામા અને નાનીનું મોત

  • India
  • January 19, 2025
  • 0 Comments

પેરિસ ઓલિમ્પિક 2024 ડબલ મેડલ વિજેતા મનુ ભાકરના ઘરે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. થોડા દિવસો પહેલા જ રાષ્ટ્રપતિએ તેમને ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાઈ તહી. પરંતુ હવે તેમના નાની અને મામાના માર્ગ અકસ્માતમાં અવસાનથી મનુ ભાકર અને તેમના પરિવારને આઘાતમાં સરી પડ્યો ચે. આ અકસ્માત આજે રવિવારે સવારે ચરખી દાદરીમાં સ્થિત મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર થયો હતો. ભાકરના મામા અને નાના ટુવ્હિલર પર જી રહ્યા હતા, ત્યારે અચાનક એક બ્રેઝા કારે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા.

માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મનુ ભાકરના મામા અને નાનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ પહોંચે ત્યાં સુધીમાં કારચાલક કાર મૂકી ફરાર થઈ ગયો છે. જેથી તેને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મૃતકોની ઓળખ 50 વર્ષીય યુદ્ધવીર (મામા) અને 65 વર્ષીય સાવિત્રી (નાની) તરીકે કરી છે. બંને મૂળ હરિયાણાના ભિવાની જિલ્લાના કલાલી ગામમાં રહેવાસી છે.

અકસ્માત કેવી રીતે થયો?

મનુ ભાકરના મામા યુદ્ધવીર હરિયાણા રોડવેઝમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. ત્યારે આજે સવારે તે કામ પર જવા માટે તેના સ્કૂટર પર નીકળ્યા હતા. જ્યારે મનુની નાની સાવિત્રી તેના નાનીને દીકરાના ઘરે જવાનું હતું, જેનું ઘર લોહારુ ચોક ખાતે આવેલું છે. આ કારણોસર, યુધવીર અને સાવિત્રી સ્કૂટર પર સાથે બેસીને નિકળ્યા હતા. પરંતુ તેઓ કાલિયાણા વળાંક પર પહોંચતાની સાથે જ રોંગ સાઈડથી આવતી એક ઝડપી બ્રેઝા કારે તેમને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર રસ્તાની બાજુમાં પલટી ગઈ હતી. જેમાં મનુ ભાકરના મામા અને નાનીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતુ.

આ પણ વાંચોઃ ARAVALLI: રાજુલા નજીક બાઈકસવાર બાળક-મહિલાને ટ્રકે ટક્કર મારી, બંનેની હાલત ગંભીર

Related Posts

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.
  • June 26, 2026

Indian Passport Citizenship: વિદેશ મંત્રાલયના તાજેતરના એક સ્પષ્ટીકરણે દેશભરમાં નાગરિકતા અને ઓળખના પુરાવાઓને લઈને એક મોટી ચર્ચા અને મૂંઝવણ ઉભી કરી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય પાસપોર્ટ એ…

Continue reading
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?
  • June 26, 2026

NCERT Curriculum Controversy: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ફરી એકવાર વિવાદોના વંટોળમાં છે. શિક્ષણ જેવી ગંભીર બાબતોમાં સરકારી દખલગીરીનો આક્ષેપ વર્ષોથી થતો આવ્યો છે, પરંતુ તાજેતરના નિર્ણયોએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 2 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 2 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 4 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 9 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 10 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

  • June 26, 2026
  • 11 views
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ