IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું

  • India
  • June 17, 2025
  • 0 Comments

બોમ્બની ધમકી બાદ ઇન્ડિગો( IndiGo) ની એક ફ્લાઇટનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, કોચીથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 2706નું નાગપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

વિમાનમાં સવાર બધા મુસાફરો સુરક્ષિત  

જણાવવામાં આવી રહ્યું છે કે આજે સવારે 9:20 વાગ્યેકોચીથી દિલ્હી જતી ઇન્ડિગો( IndiGo) ફ્લાઇટ નંબર 6E 2706 ને બોમ્બની ધમકી મળી હતી અને તેને નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. માહિતી અનુસાર, ઇન્ડિગો ફ્લાઇટ 6E 2706 સવારે 9.20 વાગ્યે કેરળના કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે રવાના થઈ હતી અને મધ્ય હવામાં તેને બોમ્બની ધમકી મળી હતી અને તેને નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ

મળતી જાણકારી અનુસાર એરલાઇન અધિકારીઓને માહિતી મળી હતી કે વિમાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને નાગપુરમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તાત્કાલિક પહોંચીને વિમાનની સંપૂર્ણ તપાસ શરૂ કરી હતી. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને વિમાનને તપાસ માટે એક અલગ સ્થળે લઈ જવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને સ્થાનિક પોલીસ ધમકીના સ્ત્રોતની સક્રિય તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી વાંધાજનક કોઈ સામગ્રી મળી નથી.

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી

અગાઉ સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ વાયા કોલકાતા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે મુસાફરોને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વિમાનમાંથી નીચે ઉતરવાની ફરજ પડી હતી. સોમવારે સાંજે દિલ્હી જતી એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ ટેકઓફ કર્યાના લગભગ 90 મિનિટ પછી હોંગકોંગ પાછી ફરી હતી, કારણ કે વિમાનમાં શંકાસ્પદ ટેકનિકલ ખામી જોવા મળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 315 સોમવારે સવારે હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી.

આ પણ વાંચો:

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Ahmedabad Building Part Collapse: ધર્મિ સોસાયટીમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, ભારે જહેમથી લોકોને બચાવ્યા

Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

World Crocodile Day: રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, સાસણ ગીરમાં મગર ઉછેર બંધ, કર્યું ખાનગીકરણ

Simmi Chaudhary Murder: મોડલ શીતલ પરિણીત, 1 દિકરો પણ, કરાયા અંતિમસંસ્કાર, સુનીલ સાથેની મિત્રતા મોંઘી પડી

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત