કુંભમેળો પ્રયાગરાજમાં અને નવી દિલ્હીમાં નાસભાગ, 18ના થયા મોત, વાંચો સમગ્ર ઘટના

  • India
  • February 16, 2025
  • 4 Comments

New Delhi Railway Station Stampede:  શનિવારે મોડી રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 13 અને 14 પર એકાએક ભાગદોડ મચી ગઈ હતી.    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાગદોડમાં 18 લોકોના મોત થયા છે. જ્યારે 25 થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઘણા ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ લોકો પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળામાં જવા નીકળ્યા હતા.

આ ઘટના પ્લેટફોર્મ નંબર  13/14 પર રાત્રે 9.30 વાગ્યે બની હતી, જ્યારે મુસાફરો પ્રયાગરાજ તરફ જતી બે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ ટ્રેનો આવી ન હતી, જેના કારણે પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

વારાણસી જતી શિવગંગા એક્સપ્રેસ પ્લેટફોર્મ પર ઉભી હોવાથી તેના મુસાફરો પણ પ્લેટફોર્મ પર પહોંચવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં ભીડ વધી ગઈ અને ભીડને કાબૂમાં રાખવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ધક્કા-મુક્કી શરૂ થઈ અને અચાનક નાસભાગ મચી ગઈ. જેના કારણે કેટલાક લોકો પ્લેટફોર્મ પર પડી ગયા અને ભીડમાં કચડાઈ ગયા.

આ ઘટના બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. રેલવેએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. જ્યારે LNJP હોસ્પિટલના મુખ્ય ઇમરજન્સી મેડિકલ ઓફિસરે 15 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આમાં 10 મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. જોકે, બાદમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ વધુ ત્રણ લોકોના મોત થયા.

રેલ્વે મંત્રીએ શું કહ્યું?

કેટલાક ઘાયલોને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં પણ લઈ જવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દિલ્હી પોલીસ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભીડને અચાનક ઓછી કરવા માટે ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું  કે બંને પ્લેટફોર્મ પર ભારે ભીડ હતી, જેના કારણે કેટલાક લોકો બેભાન થઈ ગયા હતી. આ પછી ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

યુપીના મુખ્યમંત્રીએ ભાગદોડથી થયેલા મોતથી દુઃખી છે. સીએમ યોગીએ કહ્યું – નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલા અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદનાઓ છે. હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને શાંતિ આપે, શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સજા થાય.

 

 

આ પણ વાંચોઃ Gujarat Election: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન, 18 તારીખે થશે મતગણતરી

આ પણ વાંચોઃ મહાકુંભમાં લાગી ભીષણ આગ, નોટો ભરેલાં 2 થેલાં સળગીને થયાં ખાખ (જુઓ Video)

 

  • Related Posts

    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત
    • October 29, 2025

    Cyclone Montha Hits Andhra Coast :  ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર…

    Continue reading
    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર
    • October 29, 2025

    Delhi Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં હવા એટલી ઝેરી બની ગઈ છે કે હવે લોકોને રીતસર શ્વાસ લેવામાં ખૂબજ તકલીફ પડી રહી છે, છેલ્લા ઘણાજ વર્ષોથી સતત વધતા જઈ રહેલા પ્રદૂષણને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    • October 29, 2025
    • 10 views
     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

    • October 29, 2025
    • 7 views
    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

    • October 29, 2025
    • 7 views
    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

    • October 29, 2025
    • 9 views
    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

    Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

    • October 29, 2025
    • 15 views
    Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

    Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો

    • October 29, 2025
    • 19 views
    Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો