
Kutch Border: તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન તેમણે કચ્છ બોર્ડર પર ગયા હતા. દશેરાના દિવસે તેમણે પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો કે, અને સરક્રિક વિસ્તાર ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદાસ્પદ વિસ્તાર છે. તેને ઉકેલવા માટેના ઘણા પ્રયત્ન થયા છે. પરંતુ તે વિવાદ શાંત થયો નથી. ત્યારે રાજનાથસિંહે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જો પાકિસ્તાન દુષ્સાહસ કરશે તો તેનો નિર્ણાયક જવાબ આપીશું અને પાકિસ્તાનનો ઈતિહાસ પણ બદલી નાખીશું અને ભૂગોળ પણબદલી નાખીશું. આ મામલે કચ્છથી સિનિયર પત્રગકાર ગીરીશ જોશીએ ધ ગુજરાત રિપોર્ટ ન્યૂઝ સાથે વાત કરતા શું કહ્યું જુઓ વીડિયોમાં…
આ પણ વાંચો:
Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ
પવન સિંહે મારો ગર્ભપાત કરાવ્યો, મને ગોળીઓ ખડાવી, ભોજપુરી સ્ટારની પત્નીના ગંભીર આરોપ | Pawan Singh’
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?










