Lok Sabha: સરકાર પહેલગામના આતંકીઓને પકડી ના શકી, ગૃહમંત્રી જવાબદારી લે: કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ

Lok Sabha:  લોકસભામાં ચોમાસા સત્રના છઠ્ઠા દિવસે ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલા પર ચર્ચા થઈ. ચર્ચાની શરૂઆત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કરી હતી. બીજી તરફ વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સૌપ્રથમ પોતાના વિચારો રજૂ કર્યા. ગૌરવ ગોગોઈએ કહ્યું કે પહેલગામ હુમલાને 100 દિવસ વીતી ગયા છે, પરંતુ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી. સરકાર પાસે તમામ પ્રકારની સુવિધાઓ છે, પરંતુ અત્યાર સુધી આતંકવાદીઓ વિશે કોઈ માહિતી મળી નથી.

ગૌરવ ગોગોઈએ કહ્યું, “પહલગામ હુમલાની જવાબદારી આખરે કોણ લે છે? જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ. જો કોઈને જવાબદારી લેવાની જરૂર હોય તો તે કેન્દ્રીય ગૃહમંત્રી છે. ગૃહમંત્રી અને કેન્દ્ર સરકાર ઉપરાજ્યપાલની પાછળ છુપાઈ શકતી નથી. સરકાર એટલી નબળી અને કાયર છે કે તેણે કહ્યું કે ટૂર ઓપરેટરો લોકોને સરકારી પરવાનગી કે લાઇસન્સ વિના બૈસરન લઈ ગયા. તેઓ આ અકસ્માત માટે જવાબદાર છે. પીએમ મોદી સાઉદી અરેબિયાથી પાછા આવ્યા, પરંતુ તેમણે પહેલગામની મુલાકાત લીધી નહીં. તેમણે એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપી અને બિહારમાં એક રાજકીય રેલીને સંબોધિત કરી. જો કોઈ પહેલગામ ગયું હોય તો તે આપણા નેતા રાહુલ ગાંધી હતા.”

100  દિવસમાં 5 આતંકવાદીઓ પકડાયા નહીં

કોંગ્રેસના સાંસદે કહ્યું, “પહેલગામ હુમલાને 100 દિવસ થઈ ગયા છે, પણ આ સરકાર તે 5 આતંકવાદીઓને પકડી શકી નથી. આજે તમારી પાસે ડ્રોન, પેગાસસ, સેટેલાઇટ, CRPF, BSF, CISF છે અને સંરક્ષણ પ્રધાન થોડા દિવસ પહેલા ત્યાં ગયા હતા, પરંતુ હજુ પણ તમે તેમને પકડી શકતા નથી. બૈસરનમાં જ્યાં હુમલો થયો હતો, ત્યાં એમ્બ્યુલન્સ પહોંચવામાં લગભગ 1 કલાક લાગ્યો. સેના પગપાળા આવી. હું તે દ્રશ્ય ભૂલી શકતો નથી, જ્યારે એક માતા અને તેની પુત્રીએ એક ભારતીય સૈનિકને જોયો, તેઓ રડવા લાગ્યા. તેમને લાગ્યું કે બૈસરનમાં લોકોને મારનાર સૈનિકનો ગણવેશ પહેરેલો આતંકવાદી તેમની રાહ જોઈ રહ્યો છે. તે સૈનિકે કહેવું પડ્યું કે તે ભારતીય છે, અને તમે સુરક્ષિત છો. ત્યાંના લોકોમાં આટલો ભય હતો. રાજનાથજી, તમારે આ આતંકવાદ પર એક શબ્દ બોલવો જોઈતો હતો.”

આ પણ વાંચો:

Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?

Mohan Bhagwat: નામકરણની રાજનીતિમાં ખોવાયેલો દેશ, ગરીબી અને બેરોજગારીના મુદ્દાઓ ક્યાં ગયા?

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?

Ahmedabad: ચાચા નહેરુ બાલવાટિકાનું નામ ભાજપે હટાવ્યું, સત્તાના નશામાં નિમ્ન સ્તરની રાજનીતિ, જાણો

Sabarkantha: ઈડરિયા ગઢની રૂઠી રાણીના માળિયા પર જોખમી સેલ્ફીઓ, મોટી દુર્ઘટનાને આમંત્રણ

Bihar: સરકારની બેદરકારીનો ઉત્તમ નમૂનો, 1200 કરોડના નિર્માણાધીન પુલનો ભાગ ધરાશાયી, શ્રમિકો દટાયાની આશંકા

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય