Mahakumbh 2025: શ્રધ્ધાળુઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર, NGTએ યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો

  • India
  • February 24, 2025
  • 0 Comments

NGT on Mahakumbh: પ્રયાગરાજ મહાકુંભ હવે સમાપ્ત થવાના આરે છે. શિવરાત્રી બાદ મહાકુંભ સમાપ્ત થશે. ત્યારે છેલ્લે છેલ્લે પણ લોકો મોટી સંખ્યામાં મહાકુંભમાં પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોના આગમનને કારણે, શ્રદ્ધાળુઓ માટે શૌચાલયની સમસ્યા ઉભી થઈ છે. જેના કારણે લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા છે. આ મુદ્દો સમસ્યા બનતાં NGT  ખુલ્લામાં શૌચ કરવા અંગે સરકાર પાસે જવાબ માગ્યો છે. કારણ કે સરકાર શ્રધ્ધાળુઓને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે.

કુંભ મેળામાં જતાં લોકોને સૌચાલયની ભારે હાલાકી પડી રહી છે. જેથી લોકો જ્યા ત્યા ખુલ્લામાં સૌચ કરવા મજૂબર બન્યા છે. જેને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ શનિવારે (22 ફેબ્રુઆરી, 2025) ઉત્તર પ્રદેશ સરકાર, પ્રયાગરાજ મેળા ઓથોરિટી અને ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ  પાઠવી જવાબ માંગ્યો હતો. આ કેસની  સુનાવણી આજે  હતી.

સરકાર પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ

महाकुंभ 2025 की तस्वीर

NGTમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ‘પર્યાપ્ત સુવિધાઓના અભાવે લાખો લોકો અને પરિવારો ગંગા નદીના કિનારે ખુલ્લામાં શૌચ કરવા મજબૂર છે.’ કુંભ મેળાના સ્થળે  સ્વચ્છતા રાખવામાં અને શ્રધ્ધાળુંઓને સુવિધા પૂરી પાડવામાં  યુપી સરકાર નિષ્ફળ ગઈ છે.

મહાકુંભમાં શૌચાલયોનો અભાવ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે ‘કુંભમાં ઉભા કરેલા 1.5 લાખ બાયો-ટોઇલેટ  લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતા નથી.’ NGTમાં દાખલ કરાયેલી અરજીમાં યુપી સરકારને સ્વચ્છતા અને સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહેવા બદલ 10 કરોડ રૂપિયાનું પર્યાવરણીય વળતર દંડ સ્વરુપે  લાદવાની માંગ કરાઈ છે.

NGT શું છે?

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એક ખાસ સંસ્થા છે જે પર્યાવરણીય બાબતો માટે કામ કરે છે. NGT ને પર્યાવરણીય અદાલત કહેવામાં આવે છે. તેની સ્થાપના 18 ઓક્ટોબર 2010ના રોજ કરવામાં આવી હતી. ઓક્ટોબર 2021માં, સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને ‘વિશિષ્ટ’ ફોરમ તરીકે જાહેર કર્યું હતુ, અને કહ્યું કે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને દેશભરમાં પર્યાવરણીય મુદ્દાઓ અંગે પગલાં લેવાની સત્તા છે.

 

આ પણ વાંચોઃ Telangana: ટનલમાં ફસાયેલા લોકો 48 કલાક વિતવા છતાં બહાર આવ્યા નથી, જાણિતી રેસ્કયૂ ટીમ સિલ્ક્યારા જોડાઈ

આ પણ વાંચોઃ Surat: વરાછામાંથી દેહવિક્રયનો પર્દાફાશ, કૂટણખાનું ચાલાવનાર મહિલાની ધરપકડ

આ પણ વાંચોઃ Ahmedabad: પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવા બાબતે ખોખરામાં પથ્થરમારો, જાણો ઘટના!

આ પણ વાંચોઃ  Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?

Related Posts

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ
  • May 2, 2026

Kamlesh Parekh Extradition: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને આર્થિક ગુનાખોરી વિરુદ્ધની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. વર્ષોથી ફરાર અને કરોડો રૂપિયાના બેંક કૌભાંડમાં સંડોવાયેલા આરોપી કમલેશ પારેખને સંયુક્ત…

Continue reading
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી
  • May 2, 2026

Kapil Sibal: રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી અંગે મહત્વની સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે મતોની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 2 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

  • May 3, 2026
  • 10 views
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 10 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 12 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

  • May 2, 2026
  • 11 views
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

  • May 2, 2026
  • 10 views
Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત