Mehsana News:  નિતિન પટેલે માર્યો યુટર્નઃ જમીન દલાલ નિવેદન અંગે કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું?

  • Gujarat
  • February 4, 2025
  • 0 Comments

Mehsana News:  ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કડીના ડરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમ જમીન દલાલો અને રાજકારણમાં દલાલ અંગે નિવેદન આપ્યું હતુ. જેથી રાજકીય ક્ષેત્રે ઉહાપોહ મચી ગયો હતો. અંતે આ નિવેદન અંગે પૂર્વ મુખ્યમંત્રીને સ્પષ્ટા કરવી પડી છે.  જમીનનો વ્યવસાય કરતાં લોકો  પણ નિતિન પટેલ પર રોષે ભરાયા હોય તેવું લાગી રહ્યું છે. કારણે નિતિન પટેલે તરત જ નિવેદન અંગે સ્પષ્ટતાં કરી લેવા પડી છે.

તેમણે પોતાના પોતાના X એકાઉન્ટ પર સ્પષ્ટતાં કરતાં લખ્યું કે ‘એ બધા જ જમીન દલાલોને લાગુ પડતી નથી. પરંતુ પક્ષના હોદ્દા ઉપર રહી પક્ષનું નામ વટાવી પોતાના અંગત સ્વાર્થ ખાતર કામો કરાવી લે છે. એવા કેટલાક લોકો માટે કહ્યું છે. કોંગ્રેસની સરકારોમાં પણ આવા લોકો હતાજ તે પણ બધા જાણે જ છે.’

 

 

જમીન દલાલો મોટરસાયકલ લઈને પાનના ગલ્લે, ,લારીએ બેસે

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધીઓ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે હું જમીનોના દલાલોને ઓળખું છું, માત્ર મોટરસાયકલ લઈને પાનના ગલ્લે ફરે. ચાની લારીએ બેસે. જમીન દલાલોની જેમ રાજકરણમાં પણ દલાલો થઈ ગયા છે. ભાજપના હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું, એમ કહી અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે. દલાલો ભાજપના નામ ઉપર અધિકારીઓ પાસે ફટાફટ કામ કરાવી લે છે.

આ પણ વાંચોઃ નીતિન પટેલના નિવેદનથી રાજકારણમાં ધમાસાણ, કહ્યું ભાજપના નામે અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે!

   Immigrants Identified US: ટ્રમ્પે ગેરકાયદેસર રહેતા ભારતીયોનો કર્યો દેશનિકાલ, અમેરિકાએ આટલા ભારતીય ઈમિગ્રેન્ટ્સની કરી ઓળખ?

 

  • Related Posts

    Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો
    • May 1, 2026

    Gujarat Foundation Day: ગુજરાત રાજ્યની સ્થાપનાને આજે સાડા છ દાયકા પૂર્ણ થયા છે, ત્યારે ‘ગુજરાતની અસ્મિતા’ ક્યાં આવીને ઊભી છે તે વિચારવું અનિવાર્ય છે. રવિશંકર મહારાજના ‘ઘસાઈને ઊજળા થઈએ’ ના…

    Continue reading
    Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર
    • May 1, 2026

    Savarkundla Murder Case: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે એક અત્યંત હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં કાયદો હાથમાં લઈને એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. સુરતમાં કડિયાકામ કરતો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો

    • May 1, 2026
    • 3 views
    Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો

    World Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

    • May 1, 2026
    • 5 views
    World Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

    Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર

    • May 1, 2026
    • 8 views
    Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર

    Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું

    • May 1, 2026
    • 10 views
    Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું

    Post-Election Violence in Gujarat: ચૂંટણીમાં હાર બાદ ભાજપના ઉમેદવારોનો બખેડો, ક્યાંક તલવાર સાથે ધમકી તો ક્યાંક તોડફોડના આરોપ

    • May 1, 2026
    • 10 views
    Post-Election Violence in Gujarat: ચૂંટણીમાં હાર બાદ ભાજપના ઉમેદવારોનો બખેડો, ક્યાંક તલવાર સાથે ધમકી તો ક્યાંક તોડફોડના આરોપ

    Caste Discrimination in Junagadh: જૂનાગઢના ભૂતડી ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મંદિરના જમણવારમાં દલિતો માટે અપમાનજનક શરતો

    • May 1, 2026
    • 13 views
    Caste Discrimination in Junagadh: જૂનાગઢના ભૂતડી ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મંદિરના જમણવારમાં દલિતો માટે અપમાનજનક શરતો