
Narendramodi: હાલમાં સમગ્ર દેશમાં ગેસની ભારે અછત ઉભી થઇ છે ત્યારે 2007 માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના તમામ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ તે હજુ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી તે અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે.
મહત્વનું છે કે 2012 માં મોદીએ તત્કાલીન કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર પાઈપલાઈન નાખવાના અધિકારો બાબતે અડચણો ઊભી કરી રહી છે, જેના કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. પણ ત્યારબાદ તેઓ સત્તામાં આવ્યા છે પણ હજુ ગેસનું કામ પૂર્ણ થયું નથી.
હવે ગુજરાત જ નહીં પણ ‘ઉજ્જવલા યોજના’ હેઠળ દેશભરમાં 2030 સુધીમાં 12.5 કરોડ PNG કનેક્શન આપવાનું નવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આમ,હાલમાં સર્જાયેલી ગેસની તંગી વચ્ચે નરેન્દ્ર ભાઈ મોદીની આ વાત તાજી થઈ છે અને આટલા વર્ષો નીકળી ગયા છે પણ હજુ સુધી સંપૂર્ણપણે આ વચન પૂર્ણ થઈ શક્યું નથી જે અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત જાણકારી આપી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







