Navi Mumbai: 7 વર્ષની બાળકીની સામે પિતાએ પત્નીને જીવતી સળગાવી દીધી, આખરે કેવી રીતે ફૂટ્યો ભાંડો?

  • India
  • August 28, 2025
  • 0 Comments

Navi Mumbai: નવી મુંબઈના એક વ્યક્તિએ આડા સબંધની શંકામાં તેની 32 વર્ષીય પત્નીને સળગાવી દીધી અને તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, દંપતીની 7 વર્ષની પુત્રીએ આ ઘટના જોઈ હતી અને પોલીસને જણાવ્યું હતું કે તેના પિતાએ તેની માતાને સળગાવી દીધી હતી. આ ઘટના 25 ઓગસ્ટની વહેલી સવારે ઉરણ વિસ્તારના પાગોટેગાંવમાં બની હતી અને 35 વર્ષીય આરોપીની બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી.

પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યાની સ્ટોરી સંભળાવી 

ઉરણ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હનીફ મુલાનીએ જણાવ્યું હતું કે આરોપી રાજકુમાર રામશિરોમણિ સાહુને તેની પત્ની જગરાણી રાજકુમાર સાહુ સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. તેમણે કહ્યું કે આરોપીએ દાવો કર્યો હતો કે તેની પત્નીએ ઘરના એક રૂમમાં પોતાને બંધ કરીને આત્મહત્યા કરી હતી. આ પછી, શરૂઆતમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ તપાસ દરમિયાન, તેની વાર્તામાં વિસંગતતાઓ જોવા મળી હતી.

દીકરીના નિવેદનથી પિતાનો ભાંડો ફૂટ્યો

તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને દંપતીની સાત વર્ષની પુત્રીના મહત્વપૂર્ણ નિવેદન સહિતની વધુ તપાસમાં એક સંપૂર્ણપણે અલગ ચિત્ર બહાર આવ્યું છે. આરોપીએ દાવો કર્યો હતો કે તેની પત્નીએ પોતાને રૂમમાં બંધ કરીને આત્મહત્યા કરી હતી. પરંતુ છોકરીનું નિવેદન પતિના નિવેદન સાથે મેળ ખાતું નથી.

 પોલીસે આરોપીની કરી ધરપકડ

 પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી, જેમાં આરોપી ઘટના પછી વહેલી સવારે ઘરની બહાર નીકળતો દેખાયો. અધિકારીએ જણાવ્યું હતું કે, “આ એક મહત્વપૂર્ણ પુરાવો હતો જે તે વ્યક્તિના દાવાને રદિયો આપે છે કે તે ઘટના સમયે ઘરે હાજર નહોતો.” તબીબી અને ફોરેન્સિક પુરાવા અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે, ઉરણ પોલીસે 26 ઓગસ્ટના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) (હત્યા) હેઠળ આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી હતી, તેમણે કહ્યું. “આ સ્પષ્ટપણે હત્યાનો કેસ છે. અમને કોઈ શંકા નથી કે તે ઘરેલુ હિંસાનું ક્રૂર કૃત્ય હતું,” અધિકારીએ જણાવ્યું હતું. કેસની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:

Bihar: રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગૂંજ, બસમાં મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરે “નરેન્દ્ર મોદી – વોટ ચોર” ના લગાવ્યા નારા

UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી

Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય

Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!

UP News: પ્રયાગરાજમાં ગંગા નદી પર પુલના નિર્માણ દરમિયાન દુર્ઘટના, થાંભલાને લઈ જતી ટ્રકે મારી ગઈ પલ્ટી, કર્મચારીઓનું શું થયું?

That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!

Related Posts

Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક
  • July 27, 2026

Delhi DCW-DMC Appointments: દિલ્હી સરકારે લગભગ અઢી વર્ષથી ખાલી પડેલા દિલ્હી મહિલા આયોગ (Delhi Commission for Women – DCW) અને દિલ્હી અલ્પસંખ્યક આયોગ (Delhi Minorities Commission – DMC)ના અધ્યક્ષ પદો…

Continue reading
Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ
  • July 27, 2026

Bankipur By Election: બિહારની રાજધાની પટનાના બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન ધાર્મિક સંદેશાવાળા પોસ્ટરો અને બેનરોને લઈને નવો રાજકીય વિવાદ ઉભો થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક સ્થળોએ એવા પોસ્ટરો અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

  • July 27, 2026
  • 2 views
Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

  • July 27, 2026
  • 3 views
Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

  • July 27, 2026
  • 5 views
Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

  • July 27, 2026
  • 4 views
Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો

  • July 27, 2026
  • 4 views
Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો

Vande Mataram Bill: વંદે માતરમ રોકશો તો 3 વર્ષની જેલ! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો કાયદો

  • July 27, 2026
  • 4 views
Vande Mataram Bill: વંદે માતરમ રોકશો તો 3 વર્ષની જેલ! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો કાયદો