Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં (Pahalgam)  22 એપ્રિલ, 2025ના આતંકવાદી હુમલામાં હિન્દુ પ્રવાસીઓને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. આ હુમલો કરીને આતંકવાદીઓએ મુસ્લિમોની છબીને ખરડવાની અને તેમને “વિલન” તરીકે રજૂ કરવાના પ્રયાસો કર્યા પરંતુ આતંકવાદીઓના આ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના ઈરાદાઓને ખુદ મુસ્લિમ સમાજે જ નિષ્ફળ બનાવ્યા છે.

આતંકીઓએ મુસ્લિમોને બનાવ્યા વિલન

પહેલગામમાં આતંકવાદીઓ, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા અથવા TRF જેવા સંગઠનો, પોતાની હિંસાને ધાર્મિક રંગ આપે છે, જેનાથી મુસ્લિમ ધર્મને આતંકવાદ સાથે જોડવાની ખોટી ધારણા ઊભી થાય છે. પહેલગામમાં હિન્દુઓને નિશાન બનાવવા અને “કલમા” વગેરે પઢાવવા વગેરે બાબતોથી સ્પષ્ટ થાય છે કે, આ આતંકવાદીઓ મુસ્લિમોમાં હિન્દુઓ પ્રત્યે નફરત હોય તેવું બતાવવા માંગતા હતા. અને તેમનો ઈરાદો સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો હતો પરંતુ આ આતંકવાદી ઘટનાના પડઘા આતંકવાદીઓના ઈરાદાઓ કરતા વિરુદ્ધ પડ્યા.

ગુજરાતમાં કેવી રીતે ભાઈચારો જળવાયો ?

પહેલગામમાં આપણે જોયું કે, જ્યારે આ આતંકવાદી હુમલો થયો ત્યારે ત્યાના સ્થાનિક મુસ્લિમ સમાજના લોકો મદદ માટે આગળ આવ્યા હતા. તેમજ સમગ્ર દેશના મુસ્લિમોએ આ ઘટનાને વખોડી કાઢી હતી અને મુસ્લિમ સમાજના લોકો પાકિસ્તાન વિરોધી નારા લગાવી રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેટલીક જગ્યાએ મસ્જિદોમાં કાળી પટ્ટી બાંધીને આ ઘટના મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના લોકોએ આ ઘટનાની સંવેદનશીલતાને સમજી અને કોઈ પણ જાતની ઉશ્કેરણીમાં ન આવ્યા. બીજી તરફ હિન્દુ સમાજે પણ આવી સ્થિતિમાં સંયમ રાખ્યો અને દેશમાં આતંકવાદીઓનો વિરોધ કર્યો પરંતુ ક્યાય સાંપ્રદાયિક હિંસા ન થઈ. આ દર્શાવે છે કે, જો દેશમાં હિન્દુ મુસ્લિમનું રાજકારણ ન થાય તો ભાઈચારો જળવાઈ રહે છે. જો નેતાઓ સુધરી જાય તો હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા પણ ન થાય.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શું કહ્યું ?

આવી તણાવભરેલી સ્થિતિમાં ગુજરાતમાં ભાઈચારો કેવી રીતે જળવાયો અને આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ કેવી રીતે નાકામ કર્યા તે અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે The gujarat report સાથેની વાતચીતમા જણાવ્યું હતું.જુઓ વીડિયો…

આ પણ વાંચોઃ

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Amit Shah: લોકસભામાં રાહુલની ચેલેન્જ પર અમિત શાહ ગુસ્સે ભરાયા કહ્યુ, ‘મેરી સ્પીચ કા ક્રમ મેં તય કરુંગા! ઔર કોઈ નહિ!!’જુઓ વિશેષ ચર્ચા
  • December 12, 2025

Amit Shah: લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે જામી પડી હતી જ્યારે રાહુલે વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ પર ચર્ચાની માંગ કરતા અમિત શાહ અચાનક…

Continue reading
Vande Mataram: સાંસદ ઇકરા હસને “વંદે માતરમ્”નો સાચો અર્થ સમજાવ્યો! જનતા દંગ રહી ગઈ! જુઓ,વિડીયો
  • December 11, 2025

Vande Mataram: સંસદમાં ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ ઉપર સંસદમાં ભારે ચર્ચા ઉઠી છે,બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘આનંદમઠ’માં લખેલા આ ગીત મુદ્દે વિવાદ ઉઠ્યો છે. PM નરેન્દ્ર મોદીએ આ ગીત મામલે કોંગ્રેસ ઉપર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ