Radhanpur accident: રુંવાડા ઉભો કરી દેતો અકસ્માત, 6નાં મોત, બસની ટક્કરે રિક્ષાનો ભૂક્કો

Radhanpur accident: પાટણના સમી-રાધનપુર હાઇવે પર એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. અકસ્માત એટલો ભયંકર છે લોકોના શરીર એકબાજા સાથે ચોટી ગયા છે. આ અકસ્માતની ઘટનામાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે, પુર ઝડપે આવતી એસટી બસે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષાનું પડીકું વળી ગયું છે. રિક્ષામાં રહેલા 6 લોકોના મોત થયા છે.

એસ.ટી બસ રિક્ષાને ઢસડી સીધી રોડ સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી. જેથી બસના આગળનો ભાગ રિક્ષા પર પડતાં રિક્ષામાં રહેલા મુસાફરો દબાઈ ગયા હતા. સાથે સાથે રિક્ષાનો પણ કચ્ચરઘાણ થઈ ગયો છે. રિક્ષામાં દબાઈ ગયેલા તમામ 6 લોકોના મતો થયા છે.  અકસ્માત થતાં રોડ પર લોકોના ટોળે ટોળા એકઠાં થઈ ગયા હતા. આ અકસ્માત કોની બેદકારીને કારણે થયો તે સામે આવ્યું નથી. હાલ મૃતદેહોને 108 મારફતે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.

મૃતદેહોને બહાર કાઢવા ક્રેન બોલાવવાની નોબત આવી હતી. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય પણ દોડી ગયા હતા. રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે કહ્યુ કે આ ભયંકર અકસ્માતમાં વાદી વસાહતના 6 લોકોના મોત થયા છે. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને સહાય સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ. તમામ મૃતકો રાધનપુર તાલુકાના અમરગઢના છે.

મોતને ભેટેલા લોકોના નામ

  1. ફૂલવાદી બાબુભાઈ લાલાભાઇ (ઉં.વ. 70)
  2. ફૂલવાદી કાંતાબેન બાબુભાઈ (ઉં.વ. 60)
  3. ફૂલવાદી ઇશ્વરભાઇ લાલાભાઇ (ઉં.વ. 75)
  4. ફૂલવાદી તારાબેન ઈશ્વર ભાઈ (ઉં.વ. 70)
  5. ફૂલવાદી નરેશભાઈ ઇશ્વરભાઇ (ઉં.વ. 35)
  6. ફૂલવાદી સાયરાબેન દિલુભાઈ વાદી (ઉં.વ. 35)

આ પણ વાંચોઃ

Surendranagar: સોનગઢમાંથી 2800 મેટ્રિક ટન કોલસો ઝડપાયો, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

શું હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છો?: કોર્ટે વક્ફ બીલ પર આવું કેમ કહ્યું? | Waqf

CBI Raid: ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા

Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,

US: હવે ટ્રમ્પને તેમના માનિતા પત્રકારો જ સવાલ કરી શકશે, શું આપ્યું કારણ?

UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….

 

Related Posts

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા
  • October 27, 2025

છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી જેટલો વરસાદ ખાબકતા માલણ નદી ત્રીજીવાર થઈ બે કાંઠે મહુવામાં બજારો-રહેણાક એનક વિસ્તારો પાણીમાં ગરકાવ રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા Heavy…

Continue reading
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી
  • October 27, 2025

Ahmedabad  Sola Civil Hospital: અમદાવાદની સોલા સિવિલની હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દાદાગીરી સામે આવી છે. મહિલા ડોક્ટરે સારવાર નહીં કરુ કહીં બાળ દર્દીના સગા સાથે હાથચાલાકી કરી હતી. મહિલા ડૉક્ટરે વીડિયો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 2 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 11 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 14 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 9 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 5 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 25 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!