Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?

Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ હવે હિંદુ ધર્મને ઠેસ પહોંચડતાં નિવેદનો આપવા ટેવાઈ ગયા છે, અને માફી પણ ફટાફટ માગી  લે છે. શું આ સ્વીમીઓ લાઈમલાઈટમાં આવવા જાણી જોઈને વિવાદસ્પદ નિવેદનો આપે છે. કે પછી સ્વામિનારાયણમાં લખાઈ રહેલા પુસ્તકો જવાબદાર છે?, તે વાંચી વાંચીને તો સ્વામીઓ બફાટ કરતાં નથી ને? જો કે હવે સ્વામીઓએ વારંવાર હિંદુ ધર્મના દેવી-દેવતાઓનો ઈતિહાસ તોડી મરોડી, સ્વામીનારાયણ સાથે જોડી દેતાં વિવાદ સર્જાઈ રહ્યા છે. સ્વામીઓ હિુંદ ધર્મ અંગે વિવાદસ્પદ નિવેદનો આપતાં જરાય ખચકતાં નથી.

ત્યારે હાલમાં જ રાજકોટ નજીકના સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપે વાણી વિલાસ કર્યો હતો. તેમણે બ્રહ્મા-વિષ્ણુ મહેશને સ્વામિનારાયણના મેનેજર ગણાવ્યા હતા. જે બાદ સનાધન ધર્મના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે બાદ વિવાદનો મામલો વધુ વણસી જતાં નિત્યસ્વરૂપે માફી માગી છે. તેણે પોતાનો લૂલો બચાવ કરતાં વીડિયોને એડિટ કરીને રજૂ કરાયો હોવાની વાત કરી, સાથે જ કહ્યું કે, આપણે સૌ એક છીએ.

વીડિયોમાં તેણે વધુમાં કહ્યું કે મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો, અને જો મારી વાતથી કોઈને ઠેસ પહોંચી હોય તો હાથ જોડીને માફી માગું છું. તેણે એમ પણ કહ્યું કે  સનાતન ધર્મનું સન્માન કરે છે અને તેને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ રહેશે. વધુમાં કહ્યું વર્ષો જૂની અમારી કેસેટ કે કથા ક્યારે રેકોર્ડ થઈ તે અમને પણ ખબર નથી. તેનું કટિંગ કરી રીલ બનાવી લોકોને ખોટા માર્ગે દોરવાના પ્રયાસ થઈ રહ્યા છે. જો કે સનાતન ધર્મીઓની આસ્થાને ઠેસ પહોંચી હોય તો માફી માગીએ છીએ.

જુઓ વીડિયો શું વાણીવિલાસ કર્યો હતો?


આ પણ વાંચોઃ ‘એમ્પુરાણ’ ફિલ્મ રિલિઝ થયા બાદ હિન્દુ સંગઠનનો વિરોધ, ગુજરાત રમખાણોની વાત, રાજકારણ ગરમાયું | L2: Empuraan

આ પણ વાંચોઃ  jharkhand: બે માલગાડીઓ અથડતાં ઉથલી પડી, લાગી આગ

આ પણ વાંચોઃ ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાની બળાત્કારના કેસમાં ધરપકડ, 4 વર્ષ સુધી દુષ્કર્મ, ગર્ભપાત કરાવવા દબાણ કરતો! | Sanoj Mishra

આ પણ વાંચોઃRajkot: ગૃહપતિએ વિદ્યાર્થી પર આચર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય, પિતાએ શું કર્યો આક્ષેપ?

  • Related Posts

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?
    • December 16, 2025

    Gujarat Politics: ગુજરાતમાં તાજેતરમાં દારૂ અને ડ્રગ્સ મામલે કોંગ્રેસના હલ્લાબોલ બાદ ભાજપના નેતાઓએ અચાનક ચૂપકીદી સેવી લીધી છે અને હમણાં બધી ગતિવિધિઓ જાણે થંભી ગઈ હોય તેમ શાંત પડેલા માહોલ…

    Continue reading
    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!
    • December 15, 2025

    Rape of a child: સૌરાષ્ટ્રમાં બોટાદ પંથકમાં એક 70 વર્ષના ભાભાએ 14 વર્ષની બાળા ઉપર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી અને તેણે બાળકને જન્મ આપ્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ હવે ભાવનગરમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

    • December 16, 2025
    • 9 views
    Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

    • December 16, 2025
    • 7 views
    Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

    Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

    • December 16, 2025
    • 8 views
    Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

    • December 16, 2025
    • 18 views
    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    • December 16, 2025
    • 16 views
    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

    • December 15, 2025
    • 11 views
    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!