Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?

Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ હવે હિંદુ ધર્મને ઠેસ પહોંચડતાં નિવેદનો આપવા ટેવાઈ ગયા છે, અને માફી પણ ફટાફટ માગી  લે છે. શું આ સ્વીમીઓ લાઈમલાઈટમાં આવવા જાણી જોઈને વિવાદસ્પદ નિવેદનો આપે છે. કે પછી સ્વામિનારાયણમાં લખાઈ રહેલા પુસ્તકો જવાબદાર છે?, તે વાંચી વાંચીને તો સ્વામીઓ બફાટ કરતાં નથી ને? જો કે હવે સ્વામીઓએ વારંવાર હિંદુ ધર્મના દેવી-દેવતાઓનો ઈતિહાસ તોડી મરોડી, સ્વામીનારાયણ સાથે જોડી દેતાં વિવાદ સર્જાઈ રહ્યા છે. સ્વામીઓ હિુંદ ધર્મ અંગે વિવાદસ્પદ નિવેદનો આપતાં જરાય ખચકતાં નથી.

ત્યારે હાલમાં જ રાજકોટ નજીકના સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપે વાણી વિલાસ કર્યો હતો. તેમણે બ્રહ્મા-વિષ્ણુ મહેશને સ્વામિનારાયણના મેનેજર ગણાવ્યા હતા. જે બાદ સનાધન ધર્મના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે બાદ વિવાદનો મામલો વધુ વણસી જતાં નિત્યસ્વરૂપે માફી માગી છે. તેણે પોતાનો લૂલો બચાવ કરતાં વીડિયોને એડિટ કરીને રજૂ કરાયો હોવાની વાત કરી, સાથે જ કહ્યું કે, આપણે સૌ એક છીએ.

વીડિયોમાં તેણે વધુમાં કહ્યું કે મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો, અને જો મારી વાતથી કોઈને ઠેસ પહોંચી હોય તો હાથ જોડીને માફી માગું છું. તેણે એમ પણ કહ્યું કે  સનાતન ધર્મનું સન્માન કરે છે અને તેને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ રહેશે. વધુમાં કહ્યું વર્ષો જૂની અમારી કેસેટ કે કથા ક્યારે રેકોર્ડ થઈ તે અમને પણ ખબર નથી. તેનું કટિંગ કરી રીલ બનાવી લોકોને ખોટા માર્ગે દોરવાના પ્રયાસ થઈ રહ્યા છે. જો કે સનાતન ધર્મીઓની આસ્થાને ઠેસ પહોંચી હોય તો માફી માગીએ છીએ.

જુઓ વીડિયો શું વાણીવિલાસ કર્યો હતો?


આ પણ વાંચોઃ ‘એમ્પુરાણ’ ફિલ્મ રિલિઝ થયા બાદ હિન્દુ સંગઠનનો વિરોધ, ગુજરાત રમખાણોની વાત, રાજકારણ ગરમાયું | L2: Empuraan

આ પણ વાંચોઃ  jharkhand: બે માલગાડીઓ અથડતાં ઉથલી પડી, લાગી આગ

આ પણ વાંચોઃ ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાની બળાત્કારના કેસમાં ધરપકડ, 4 વર્ષ સુધી દુષ્કર્મ, ગર્ભપાત કરાવવા દબાણ કરતો! | Sanoj Mishra

આ પણ વાંચોઃRajkot: ગૃહપતિએ વિદ્યાર્થી પર આચર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય, પિતાએ શું કર્યો આક્ષેપ?

  • Related Posts

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
    • October 29, 2025

    UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

    Continue reading
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
    • October 29, 2025

    UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 13 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 18 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 20 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ