Shatrughan Sinha called PM: શત્રુઘ્ન સિંહાએ PM મોદીને ‘પ્રચાર મંત્રી’ ગણાવ્યા, ખેડૂતોની આવક બમણી કરવાને લઈ શું કહ્યું?

  • India
  • February 3, 2025
  • 0 Comments

Shatrughan Sinha called PM: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શત્રુઘ્ન સિંહાએ પણ રવિવારે દિલ્હીમાં પ્રચાર કર્યો હતો. શત્રુઘ્ન સિંહાએ આમ આદમી પાર્ટી (AAP) માટે મત માંગ્યા છે. તેમણે PM મોદીને પોતાના મિત્ર ગણાવીને કટાક્ષભરી ટિપ્પણી  કરી છે.

પ્રચાર મંત્રી પીએમ મોદીને કહ્યું

શત્રુઘ્ન સિંહાએ વડા પ્રધાન મોદીને ‘પ્રચાર મંત્રી’ ગણાવતાં  કહ્યું તેઓ દરરોજ 10 થી 12 કલાક પ્રચાર કરે છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા સિંહાએ આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર આતિશીના સમર્થનમાં એક ચૂંટણી રેલીમાં હાજરી આપી હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને AAP વચ્ચે વિપક્ષી ગઠબંધન છે.

તેઓ મારા મિત્ર છે અને વડા પ્રધાન પણ: શત્રુઘ્ન સિંહા

શત્રુઘ્ન સિંહાએ વડાપ્રધાન નરેદ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું, ‘આપણા માનનીય પ્રચાર મંત્રી એટલે પ્રધાનમંત્રી.’ તેમણે કહ્યું, ‘તેઓ મારા મિત્ર છે અને મારા પ્રધાનમંત્રી પણ છે.’ એવું કહેવાય છે કે તે 18 કલાક કામ કરે છે, પણ મને તે 10 થી 12 કલાક પ્રચારમાં વ્યસ્ત રહે છે. કાઉન્સિલર હોય, ધારાસભ્ય હોય કે સંસદીય ચૂંટણી હોય, તમે જ્યાં પણ જુઓ, આપણા માનનીય પ્રધાનમંત્રી ચોક્કસપણે ત્યાં જાય છે.

PM મોદી પોતાના વચનો પૂરા કરી શક્યા નહીં

શત્રુઘ્ન સિંહાએ PM મોદીના અગાઉના ચૂંટણી વચનો જેમ કે બે કરોડ નોકરીઓ, ખેડૂતોની આવક બમણી કરવી, દરેક વ્યક્તિના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા આપવાનો ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો કે આ વચનો પૂરા થયા નથી.

 

આ પણ વાંચોઃ Under 19 Women’s T20 World Cup: ભારતીય મહિલા અંડર-19 ટીમે ઇતિહાસ રચ્યો, બીજી વખત ખિતાબ જીત્યો

Related Posts

Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!
  • April 21, 2026

Politics: ભારતમાં રાજકારણ એક એવું ફિલ્ડ છે જ્યાં કોઈ ઉંમરનો બાધ નથી જ્યાં કોઈ એજ્યુકેશન જરૂરી નથી અરે જેલમાં બેઠા બેઠા પણ ચૂંટણી લડી શકાય છે અને તગડો પગાર, VIP…

Continue reading
West Bengal: સુરતના મૂળ 5000 બંગાળી મતદારો BJPને વોટ આપશે! ભાજપે વૉટર્સને મફતમાં બંગાળ જવા 4 ટ્રેનોની કરી વ્યવસ્થા!
  • April 20, 2026

West Bengal: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનો માહોલ છે ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે ત્યારે ગુજરાતમાંથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

  • April 22, 2026
  • 4 views
BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

Donald Trump: ઈરાન વોર સીઝફાયર લંબાયો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવી!

  • April 22, 2026
  • 7 views
Donald Trump: ઈરાન વોર સીઝફાયર લંબાયો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવી!

Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

  • April 21, 2026
  • 4 views
Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

  • April 21, 2026
  • 11 views
PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

  • April 21, 2026
  • 5 views
IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

  • April 21, 2026
  • 11 views
Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!