સૈનિકોને મળી મોબાઈલ કનેક્ટિવિટી, ગલવાન, સિયાચીન ગ્લેશિયરમાં ઈન્ટરનેટ વાપરી શકશે | galwan

  • India
  • April 19, 2025
  • 0 Comments

5G Connectivity in galwan Valley: ગલવાન ખીણ અને સિયાચીન ગ્લેશિયર જેવા વિશ્વના સૌથી ઊંચા અને સૌથી દુર્ગમ યુદ્ધક્ષેત્રોમાં હવે 5G કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખ, પશ્ચિમ લદ્દાખ અને સિયાચીન ગ્લેશિયરના આગળના સ્થળોએ દૂરના સરહદી ગામડાઓને સશક્ત બનાવવા માટે આ સુવિધા પૂરી પાડી છે. જેથી નજીકના ગામડાંના લોકો પણ આ કનેક્ટિવિટીનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે સિયાચીન ગ્લેશિયર જેવા વિસ્તારમાં મોબાઈલ કનેક્ટીવીટી ચાલુ કરવી એ કઠિન કામ છે. કારણ કે અહીં ખૂબ જ બરફ પડે છે. આ બરફમાં સૈનિકો ફરજ બજાવે છે. જેથી તેમને પરિવાર સાથે પણ વાત કરવા મળતી ન હતી. જે બાદ આ મોબાઈલ કનેક્ટિવિટી શરુ કરાઈ છે.

ભારતીય સેનાના જણાવ્યા અનુસાર પ્રથમાવાર દૌલત બેગ ઓલ્ડી (DBO), ગલવાન, ડેમચોક, ચુમાર, બટાલિક, દ્રાસ અને સિયાચીન ગ્લેશિયર જેવા વિશ્વના કેટલાક સૌથી દુર્ગમ વિસ્તારોમાં તૈનાત સૈનિકોને હવે વિશ્વસનીય 4G અને 5G મોબાઇલ કનેક્ટિવિટીની સુવિધા મળશે.

ચીન સાથે અથડામણ થયા બાદ સેવા બંધ હતી

ગલવાનમાં ચીની સૈનિકો સાથેની અથડામણ બાદ મોબાઇલ સેવા બંધ કરવામાં આવી હતી, હવે 4G-5G કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં આવી છે, સૈનિકો વીડિયો કોલ કરી શકશે.

સૈનિકોનું મનોબળ વધશે

મોબાઈલ કનેક્ટીવીટી મળવાથી સૈનિકોનું મનોબળ વધ્યું છે. જેનાથી તેઓ તેમના પરિવારો અને પ્રિયજનો સાથે જોડાયેલા રહી શકે છે. ખાસ વાત એ છે કે વર્ષ 2020 માં ચીન સાથે ગલવાન ખીણમાં થયેલી અથડામણ દરમિયાન પૂર્વી લદ્દાખમાં મોબાઇલ કનેક્ટિવિટી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું હતું પરંતુ ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીન સાથે થયેલી વાતચીત પછી પૂર્વી લદ્દાખને અડીને આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પરિસ્થિતિ સ્થિર છે. આવી સ્થિતિમાં, સેનાએ LAC ના આગળના સ્થળોએ 4G અને 5G સુવિધાઓ શરૂ કરી છે.

સિયાચીન ગ્લેશિયર પર 5G મોબાઇલ ટાવરની સ્થાપના એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ પહેલ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા અને સંકલ્પશક્તિ દર્શાવે છે. સ્થાનિક લોકોએ આ પહેલનું ખૂબ કૃતજ્ઞતા સાથે સ્વાગત કર્યું છે. મોબાઇલ કનેક્ટિવિટી હવે દૂરના સમુદાયો માટે જીવનરેખા બની ગઈ છે, જે સમાવેશ, તક અને ગૌરવને પ્રોત્સાહન આપે છે.

 

આ પણ વાંચોઃ

Earthquake: અફઘાનિસ્તાન આવેલા ભૂકંપની ભારત અને પાકિસ્તાન અસર?

મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad

‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela

Delhi માં ‘લેડી ડોન’ ઝિકારાનો ‘આતંક’, 17 વર્ષિય કિશોરની હત્યામાં હાથ!, હિંદુઓએ માંગી મદદ!

 

 

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 16 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર