મોદીએ કરેલા ઉદ્ઘાટનના કામમાં 400 કરોડનો ભ્રષ્ટાચાર, ભાજપાએ જ ભાંડો ફોડ્યો | Sutrapada Breakwater Jetty

Sutrapada Breakwater Jetty: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ઓનલાઈન મૂહૂર્ત કર્યું તે 400 કરોડા બંદરમાં પેઢીનો ભાજપાએ જ ભ્રષ્ટાચાર જાહેર કર્યો છે. સોમનાથના સુત્રાપાડા તાલુકામાં જેટીના કરોડોના કામમાં ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલને ભાજપા નેતાઓ ફરિયાદ કરી છે.

બ્રેક વોટર જેટી બનતી હતી તે ચોમાસા પહેલા જ તૂટી ગઈ, ભાજપા માટે શરમજનક છે. જેથી તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે જેટીની મુલાકાત લઈ સરકારને ફરિયાદ કરી છે.

ધારાસભ્ય ખુદ સ્વીકાર્યું કે જટીમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નબળી ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવી રહ્યો છે. હાલમાં પડેલા વરસાદના કારણે ચાલુ કામે બાંધકામ ધોવાઈ ગયું છે. જેથી ખર્ચ ડબલ થવાનો છે. આક્ષેપ છે કે નબળી ગુણવત્તાને કારણે આ બાંધકામ ધોવાઈ ગયું છે. જેથી હવે તેને ફરીવાર બનાવશે. એટલે રુપિયાનું ધોવાણ થશે. જેથી તેમાં હજુ વધુ ભ્રષ્ટાચાર વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

સ્થાનિક ભાજપા આગેવાનોએ ભ્રષ્ટાચાર જાહેર કરતાં માછીમાર સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુત્રાપાડા બંદર પર 10 હજાર માછીમાર બોટ પાર્કિંગ કરવાનો પ્રશ્ન છે.

બ્રેક વોટર જેટી એટલે શું?

બ્રેક વોટર જેટી (Breakwater Jetty) એ એક બાંધકામ છે જે દરિયાકાંઠે અથવા બંદરની આસપાસ બનાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ દરિયાના મોજાં, ભરતી અને પ્રવાહથી બંદર અથવા કાંઠાને રક્ષણ આપવાનો છે. આ જેટી મોજાંની તીવ્રતાને ઘટાડીને પાણીને શાંત રાખે છે, જેથી જહાજો સુરક્ષિત રીતે બંદરમાં લાંગરી શકે અને કાંઠાનું ધોવાણ અટકે. સામાન્ય રીતે, બ્રેક વોટર જેટી મજબૂત પથ્થરો, કોંક્રીટ અથવા અન્ય ટકાઉ સામગ્રીથી બનાવવામાં આવે છે. તે દરિયામાં થોડે દૂર સુધી લંબાયેલી હોય છે અને બંદરની આસપાસ એક રક્ષણાત્મક દિવાલનું કામ કરે છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ કેટલીકવાર માછીમારી, નૌકાવિહાર કે અન્ય દરિયાઈ પ્રવૃત્તિઓ માટે પણ થઈ શકે છે.

બ્રેક વોટર જેટી એ દરિયાકાંઠે મોજાં અને ધોવાણથી રક્ષણ આપતું બાંધકામ છે, જે બંદર અને જહાજોની સલામતી માટે મહત્વનું છે.

આ પણ વાંચો:

4 વહુઓની સાસુ બોયફ્રેન્ડ સાથે ભાગી, CM યોગીને જાણ કરાઈ!, જાણો સમગ્ર મામલો

MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!

Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!

Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો

RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

Related Posts

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading
શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? | medical education system corruption
  • June 12, 2025

medical education system corruption : નેતાઓ પ્રજાને ખોટા વચનો આપીને મુર્ખ બનાવે છે. તેમને એવું લાગે છે કે, અત્યારે મોટા મોટા વચનો આપી દીઈએ પછી કોને કામ કરવું છે પ્રજાને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ