ચમચી કૌભાંડ: મધ્ય પ્રદેશ સરકારે ₹800માં ચમચી તો 1300 રૂપિયામાં ખરીદ્યો ચમચો

  • India
  • March 13, 2025
  • 0 Comments
  • ચમચી કૌભાંડ: મધ્ય પ્રદેશ સરકારે ₹800માં ચમચી તો 1300 રૂપિયામાં ખરીદ્યો ચમચો

ભારતમાં બીજેપીની આગેવાનીમાં ચાલી રહેલી સરકારોમાં દરેક લેવલે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે આપણે પ્રતિદિવસ અનેક સમાચારો વાંચતા હોઈએ છીએ. પરંતુ હવે મધ્ય પ્રદેશમાં એક અલગ રીતનું કૌભાંડ સામે આવ્યું છે. મધ્ય પ્રદેશની સરકારમાં ચમચી કૌભાંડ કરવામાં આવ્યું છે. આ અંગે મધ્યપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય જયવર્ધન સિંહે ભાજપ સરકાર પર મોટા કૌભાંડનો આરોપ લગાવ્યો છે.

રાઘોગઢ વિધાનસભા બેઠકના સતત ત્રણ વખત ધારાસભ્ય રહેલા સિંહે આંગણવાડી અને શાળાઓનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ભાજપના ભ્રષ્ટાચારે સરકારી આંગણવાડીઓને પણ બક્ષી નથી. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના અહેવાલને ટાંકીને તેમણે સિંગરૌલી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી.

જયવર્ધને વિધાનસભામાં સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે અહીં 800 રૂપિયામાં એક ચમચી ખરીદવામાં આવી હતી. તો 1200 રૂપિયામાં એક જગ અને 1300 રૂપિયામાં ચમચો ખરીદવામાં આવ્યો છે. તેમને સરકાર ઉપર ભ્રષ્ટાચારાના ગંભીર આરોપો લગાવ્યા છે.

 1200 રૂપિયામાં જગ અને 1300 રૂપિયામાં ટેબલસ્પૂન

ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધને વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારે સિંગરૌલીના આંગણવાડી કેન્દ્રો માટે 1247 રૂપિયામાં એક મોટો જગ અને1348 રૂપિયામાં એક મોટો સર્વિંગ સ્પૂન (ચમચો) ખરીદ્યો છે.

રાજ્યપાલના સંબોધનમાં એક મુદ્દાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેમણે વિધાનસભાને જણાવ્યું હતું કે 2024-25માં 355 નવા આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા, જ્યારે સત્ય એ છે કે 60થી 70 ટકા આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનોમાં ચાલી રહ્યા છે.

આ પણ વાંચો- કોંગ્રેસે એલોન મસ્કની કંપની સ્ટારલિંકના એરટેલ અને જિયો સાથેના કરાર પર ઉઠાવ્યા સવાલ

  • Related Posts

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
    • September 16, 2026

    Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

    Continue reading
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
    • September 16, 2026

    Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 4 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 5 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 10 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 9 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 12 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત