સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો, પોલીસ તપાસમાં લાગી

  • India
  • January 13, 2025
  • 0 Comments

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો થયો  છે. મહારાષ્ટ્રના જલગાંવ નજીક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો. આ ઘટનામાં ટ્રેનના B-6 કોચની બારીના કાચ તૂટી ગયા હતા, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી.

તાપ્તી ગંગા એક્સપ્રેસ પર પથ્થરમારો

મહાકુંભના પહેલા શાહી સ્નાન માટે ઉધના રેલ્વે સ્ટેશનથી નીકળેલી આ ટ્રેનના B-6 કોચમાં સુરતના 36 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. આમાં 5 બાળકો, 6 વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 પુરુષોનો સમાવેશ થાય છે. આખી ટ્રેનમાં લગભગ 45 ભક્તો પ્રયાગરાજ જઈ રહ્યા હતા.

આ પણ વાંચોઃ શ્રધ્ધાઃ મહાકુંભનું પ્રથમ સ્નાન, 60 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી

તાપ્તી ગંગા એક્સપ્રેસ પર પથ્થરમારાનો બનાવ

સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલાના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ, 4 સભ્યોની આરપીએફ ટીમ તાત્કાલિક ટ્રેનમાં તૈનાત કરવામાં આવી હતી. આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રેલવે પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.

રેલવે પોલીસે તપાસ શરૂ કરી

અધિકારીઓના મતે ટ્રેનમાં એક બારીનો કાચ તૂટ્યો છે  તેથી આ કૃત્ય કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે આ કુંભ માટે સ્પેશિયલ ટ્રેન નથી. આ ટ્રેન નિયમિત રીતે જ જાય છે.  ટ્રેન સોમવારે સવારે પ્રયાગરાજ પહોંચશે. પોલીસ તપાસ દરમિયાન જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મુસાફરોએ શું કહ્યું?

 

Related Posts

Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા
  • August 5, 2026

Asaram Parole: રાજસ્થાન હાઈકોર્ટે બળાત્કારના બે અલગ-અલગ કેસોમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સ્વયંભૂ ધર્મગુરુ આસારામને 20 દિવસની નિયમિત પેરોલ આપવાનો આદેશ આપ્યો છે. અદાલતે જણાવ્યું કે રાજ્ય સરકાર પેરોલ…

Continue reading
Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ
  • August 5, 2026

Jantar Mantar Protest: નવી દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા લાંબા વિરોધ પ્રદર્શન બાદ હવે આંદોલનને ભોજન અને અન્ય પ્રકારની મદદ કરનાર કેટલાક રેસ્ટોરાં અને કેફે સંચાલકો પોલીસની કાર્યવાહી અંગે ગંભીર પ્રશ્નો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

  • August 5, 2026
  • 3 views
Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

  • August 5, 2026
  • 5 views
Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

  • August 5, 2026
  • 8 views
Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

  • August 5, 2026
  • 5 views
Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

  • August 5, 2026
  • 5 views
Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

  • August 5, 2026
  • 6 views
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ