Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Rich Temples: ભારતના ટોચના ૧૦ સૌથી ધનિક મંદિરો પાસે અંદાજે ₹૯ લાખ કરોડથી વધુની સંપત્તિ છે. ગ્લોબલ વેલ્થ ઇન્ડેક્સ-૨૦૨૬ અને વિવિધ અહેવાલો મુજબ, આ સંપત્તિ સોનાના ભંડાર, હીરા-ઝવેરાત, જમીન અને બેંક ડિપોઝિટના સ્વરૂપે છે.

ભારતના મુખ્ય ધનિક મંદિરોમા શ્રી પદ્મનાભસ્વામી મંદિર (કેરળ): આ વિશ્વનું સૌથી ધનિક મંદિર છે. તેના રહસ્યમય ભોંયરાઓમાંથી અંદાજે ₹૧.૨ લાખ કરોડથી વધુનો સોના અને ઝવેરાતનો ખજાનો મળી આવ્યો છે તિરુપતિ બાલાજી મંદિર (આંધ્રપ્રદેશ): વિશ્વનું ત્રીજું સૌથી ધનિક ધર્મસ્થળ છે. તેની કુલ જંગમ-સ્થાવર સંપત્તિ ₹૨.૫ લાખ કરોડથી ₹૩.૩૮ લાખ કરોડ સુધી અંદાજવામાં આવે છે. મંદિરમાં વાર્ષિક કરોડોનું દાન આવે છે.

શિરડી સાઈ બાબા મંદિર (મહારાષ્ટ્ર): ભારતનું સૌથી મોટું ચેરિટેબલ ટ્રસ્ટ ધરાવતા આ મંદિર પાસે આશરે ૩૮૦ કિલો સોનું, ૪૪૦૦ કિલો ચાંદી અને ₹૨૫૦૦ કરોડથી વધુનું બેંક બેલેન્સ છે, વૈષ્ણો દેવી મંદિર (જમ્મુ-કાશ્મીર): દર વર્ષે લાખો ભક્તો દ્વારા અહીં કરોડોનું દાન કરવામાં આવે છે. તેની વાર્ષિક આવક આશરે ₹૫૦૦ કરોડ ગણાય છે.

સિદ્ધિવિનાયક મંદિર (મુંબઈ): આ મંદિરની વાર્ષિક આવક અંદાજે ₹૧૨૫ કરોડ છે અને તેના શિખર પર સોનાનો ઢોળ ચડાવેલો છે.
સુવર્ણ મંદિર (પંજાબ): અમૃતસરનું હરમંદિર સાહિબ તેના સોનાના ગુંબજ અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. તેની અંદાજિત વાર્ષિક આવક ₹૫૦૦ કરોડથી વધુ છે.

સોમનાથ મંદિર (ગુજરાત): ગુજરાતનું આ ઐતિહાસિક મંદિર પણ ભારતના ધનિક મંદિરોમાં સ્થાન ધરાવે છે, જગન્નાથ મંદિર (ઓડિશા): પુરીના આ મંદિર પાસે વિશાળ જમીન અને કિંમતી રત્નોનો ભંડાર છે, મીનાક્ષી અમ્માન મંદિર (તમિલનાડુ): તેની સ્થાપત્ય કલા અને ભવ્ય ખજાના માટે તે જાણીતું છે કાશી વિશ્વનાથ મંદિર (ઉત્તર પ્રદેશ): વારાણસીમાં આવેલું આ મંદિર તાજેતરના વર્ષોમાં કોરિડોરના નિર્માણ બાદ દાન અને આવકમાં મોટો ઉછાળો જોઈ રહ્યું છે.

આ સિવાય સબરીમાલા મંદિર (કેરળ) અને અક્ષરધામ મંદિર (દિલ્હી) પણ દેશના સૌથી વધુ સંપત્તિ ધરાવતા ધાર્મિક સ્થળોમાં સામેલ છે.
વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ આ મુદ્દા ઉપર વિસ્તુત વિશ્લેષણ કર્યું છે તેઓએ કહ્યું કે આટલા મોટા પ્રમાણમાં મંદિરોમાં રહેલી રકમનો જો પ્રજાહિત માટે ઉપયોગ કરવામાં આવે તો જનતાની અડધી સમસ્યાઓ હલ થઈ શકે વિસ્તુત છણાવટ માટે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!
  • March 23, 2026

Tata: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવરામભાઈ વાલા (દેવરામ કાકા) હાલમાં ટાટા કેમિકલ્સ લિમિટેડ (મીઠાપુર) વિરુદ્ધ ઉપવાસ આંદોલન પર ઉતર્યા બાદ તેઓને બળજબરી પૂર્વક હોસ્પિટલમાં લઈ જઈ સારવાર અપાઈ અને તેમનું ઉપવાસ…

Continue reading
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!
  • March 20, 2026

BJP: નરેદ્ર મોદી અને તેમની ટીમ હાલમાં બંગાઓની ચૂંટણીમાં વ્યસ્ત છે તો બીજી તરફ ગેસની કટોકટી સર્જાઈ છે, લોકોની લાઈનો લાગી છે. અત્યાર સુધી પેટ્રોલના ભાવ કન્ટ્રોલ રહયા પણ આજથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 13 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 11 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર