UGC: નવા નિયમને લઈ મચ્યો હોબાળો,જાણો સમગ્ર જડ ક્યાંથી શરૂ થઈ? જોવાનું ચૂકશો નહિ!

UGC:  દેશમાં UGC એ કોલેજ અને યૂનિવર્સિટીમાં ગત તા13 જાન્યુઆરીએ એક નવો નિયમ લાગુ કર્યો છે,તેનું નામ ‘Promotion of Equity in Higher Education Institutions Regulations 2026’ છે.તેને લઈને વિવાદ શરૂ થયો છે. સામાન્ય વર્ગ એટલે કે સર્વણ સમાજ તેનાથી નારાજ છે.

UGCના નવા નિયમને લઈને દેશભરમાં હોબાળો મચ્યો છે. પહેલા સોશિયલ મીડિયા પર તેના વિરોધમાં #UGCRolleback ટ્રેન્ડ થવાનું શરૂ થયું. ત્યારબાદ તેની વિરૂદ્ધમાં લોકો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા અને તેને ભેદભાવ વધારનારો નિયમ ગણાવ્યો. હવે બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ UGCના આ ફેરફારના વિરોધમાં રાજીનામું આપી દીધું.

બરેલીના મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ ત્યાં સુધી કહ્યું કે આ નવા કાયદા દ્વારા UGCએ કોલેજ અને યૂનિવર્સિટીમાં ભણતા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને સ્વ-ઘોષિત ગુનેગાર બનાવી દીધા છે.

UGCનું કહેવું છે કે નવા નિયમની જરૂર એસસી, એસટી અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓની સાથે થતાં જાતિગત ભેદભાવને રોકવા અને તેની પર નજર રાખવાનો છે. નવા ઈક્વિટી રૂલ હેઠળ તમામ યુનિવર્સિટી, કોલેજ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પરિસરમાં 24×7 હેલ્પલાઈન, Equal Opportunity Centre, Equity Squads અને Equity Committee ની રચના કરવાનું હશે.

જો કોઈ પણ સંસ્થા આ નિયમોનું પાલન ના કરે તો UGC તેની માન્યતાને રદ કરવા અથવા ફંડ રોકવા જેવી કડક કાર્યવાહી કરી શકે છે.

ત્યારે જાણો કે આખરે UGC જે નવો નિયમ લઈને આવ્યું છે તે શું છે અને તેને બનાવવાની જરૂર કેમ પડી? આ આખો મામલો શુ છે ? The Gujarat Reportના MD મયુર જાની તેમજ વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિત અને સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે સચોટ વિશ્લેષણ કર્યું છે,વિડીયો જોવાનું ચૂકશો નહી પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSSના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?
  • March 23, 2026

 SHANKARACHARY: દેશમાં એક તરફ હિન્દૂ સંગઠનો લવ જેહાદ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહયા છે તો બીજી તરફ કટ્ટર હિન્દુવાદી સંસ્થા RSSના પ્રચારક ઈન્દ્રેશ કુમારે 10 લાખ હિન્દુ છોકરીઓને મુસલમાનો સાથે નિકાહ…

Continue reading
PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ
  • March 22, 2026

PM Modi: ઈરાન સંઘર્ષને કારણે ભારતમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં વધારો, મોંઘવારીમાં વૃદ્ધિ, શેરબજારમાં અસ્થિરતા અને સપ્લાય ચેઈનમાં અવરોધ જેવી અસરો શરૂ થઈ ચૂકી છે. LPG ગેસની અવેજીમાં નિત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSSના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 1 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSSના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 7 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 8 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 14 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 9 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

  • March 22, 2026
  • 5 views
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!