Maharajganj: સ્કૂલ બંધ થતાં બાળકો પોકે પોકે રડ્યા, અમારી સ્કૂલ ચાલુ રાખો, સરકારને કેમ સંભળાતો નથી માસૂમોનો પોકાર?

  • India
  • July 22, 2025
  • 0 Comments

Maharajganj children demand school continue: કાવડિયાઓ માટે સારી વ્યવસ્થા કરતી ભાજપ સરકાર સ્કૂલોને ખતમ કરવા બેઠી છે. તે લોકોને અભણ રાખવા માગતી હોય તે રીતે સ્કૂલો બંધ કરી છે. જેના કારણે બાળકો શિક્ષણ વિના રઝળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજના રુદ્રપુર ભાલુહી ગામમાં આવેલી પ્રાથમિક શાળાને બંધ કરી ગામથી 1 કિમી દૂર આવેલી કરનૌતી પ્રાથમિક શાળામાં ભેળવી દેવામાં આવી છે. જેથી બાળકો અને નારાજ વાલીઓએ સોમવારે આચાર્ય કુસુમલતા પાંડે જરૂરી દસ્તાવેજો લેવા શાળામાં પહોંચ્યા, ત્યારે બાળકો પણ શાળામાં આવ્યા. તેઓ શાળાનો દરવાજો પકડીને રડવા લાગ્યા હતા.

સરકારના આદેશ પર શાળાને અન્યત્ર ખસેડવામાં આવી રહી છે. રુદ્રપુર ભાલુહી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ફક્ત 40 બાળકો અભ્યાસ કરતા હતા. તેથી, તેને કરનૌતી પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવી. શાળામાં આચાર્ય કુસુમલતા પાંડે સહિત 2 શિક્ષકો છે. તે બંનેને શિક્ષકોને પણ કરનૌતીની શાળામાં મોકલી આપવામાં આવ્યા છે.

50 થી ઓછા બાળકો હોય તો બીજી શાળામાં મર્જ કરવાનું સરકારનું કામ

ગત શુક્રવારે જીલ્લા શિક્ષણ અધિકારીએ આ શાળાને અન્ય શાળામાં મર્જ કરવા માટે માટે વોટ્સએપ પર સંદેશ મોકલ્યો હતો. સરકારના નિર્ણય મુજબ જે પણ સરકારી શાળામાં 50 થી ઓછા બાળકો હશે તેને બીજી શાળામાં મર્જ કરવામાં આવશે.

દિવ્યાંગ વિદ્યાર્થીની આકૃતિએ કહ્યું  કે હવે હું શાળાએ જઈ શકીશ નહીં

ધોરણ 5 માં ભણતી દિવ્યાંગ વિદ્યાર્થીની આકૃતિ શાળાનું મર્જર થયા પછી ખૂબ જ દુઃખી છે. તે કહે છે કે હવે હું ક્યારેય શાળાએ જઈ શકીશ નહીં. મારા ઘરમાં એવું કોઈ નથી જે મને શાળાએ મૂકી શકે. આ શાળા નજીકમાં હતી તેથી મારી માતા મને ત્યાં મૂકી જતી. રુદ્રપુર ભાલુહી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ફક્ત 40 બાળકો અભ્યાસ કરતા હતા. તેથી, તેને કરનૌતી પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવી. શાળામાં આચાર્ય કુસુમલતા પાંડે સહિત 2 શિક્ષકો છે. તે બંનેને પણ કરનૌતીની શાળામાં મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે ઉત્તર પ્રદેશમાં જ નહીં  ભારતના અનેક રાજ્યોમાં શાળાઓને સરકાર બંધ કરી રહી છે. જેથી સરકારની નીતી સ્પષ્ટ થાય છે કે તે દેશના બાળકોને ભણાવવા માગતી નથી. તે અભણ રાખવા માગે છે. જેથી સરકારને મોટા થઈ સવાલ ન પૂછી શકે. નાના બાળકોને અંધશ્રધ્ધામાં ધકેલવામાં આવી રહ્યા છે. જે વાલીઓ માટે એક ચિંતા સમાન છે.

પણ વાંચો:

Kaushambi Crime: જેઠાણીની કચકચથી દેરાણીએ લોટમાં ઝેર ભેળવ્યું, પરિવાર ખાય તે પહેલા પડી ખબર, જાણો પછી શું થયું?

Millionaires left India: મોદી PM બન્યા પછી કરોડપતિઓએ ભારત કેમ છોડ્યું?, અમદાવાદ શ્રેષ્ઠ શહેર છતાં લોકોની નજર વિદેશ તરફ

Banda: ગર્ભપાતની દવા ન લઈ આપતાં પત્નીનો આપઘાત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો, જાણો ચોકાવનારો કિસ્સો

UP Crime: ભૂવાને ઘરમાં લાવતાં પહેલા વિચાર જો, વિધિના નામે નવપરણિતાને પીંખી નાખી, વાંચો વધુ

UP Police: બિચારા પોલીસકર્મીઓને કાવડિયાઓ માટે ખાવાનો બંદોબસ્ત કરવો પડ્યો!

Iqra Hassan: સાંસદ ઈકરા હસન કુંવારી, ચાહે તો મારી સાથે લગ્ન કરે, બસ અવૈસી મને જીજા કહે, કરણી સેના ઉપાધ્યક્ષ વિવાદમાં ફસાયા

Girlfriend Murder: ઉન્નાવમાં પ્રેમી દિલીપે ગર્લફ્રેન્ડ પ્રીતિના ઘરમાં ઘૂસી છરી મારી પતાવી દીધી, શું છે કારણ?

 

Related Posts

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.
  • June 26, 2026

Indian Passport Citizenship: વિદેશ મંત્રાલયના તાજેતરના એક સ્પષ્ટીકરણે દેશભરમાં નાગરિકતા અને ઓળખના પુરાવાઓને લઈને એક મોટી ચર્ચા અને મૂંઝવણ ઉભી કરી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય પાસપોર્ટ એ…

Continue reading
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?
  • June 26, 2026

NCERT Curriculum Controversy: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ફરી એકવાર વિવાદોના વંટોળમાં છે. શિક્ષણ જેવી ગંભીર બાબતોમાં સરકારી દખલગીરીનો આક્ષેપ વર્ષોથી થતો આવ્યો છે, પરંતુ તાજેતરના નિર્ણયોએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 4 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 6 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 11 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 12 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

  • June 26, 2026
  • 12 views
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ