UP: વાસના ભૂખ્યો પિતા 15 વર્ષની પુત્રીને પીંખતો રહ્યો, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો

  • India
  • September 23, 2025
  • 0 Comments

UP Crime: દેશમાં સતત બળાત્કારની ઘટનાઓ બની રહી છે. બેટી બચાવોના નારા લગાવતી ભાજપ સરકારના રાજમાં અપરાધિક ઘટના ફૂલીફાલી છે. ત્યારે વધુ એક કિસ્સો  ઉત્તર પ્રદેશમાંથી બહાર આવ્યો છે. મુરાદાબાદ જિલ્લામાં બનેલી ઘટનાએ માનવતાને શરમાવી છે. વાસનાથી આંધળા એક પિતાએ પોતાની જ સગીર પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પુત્રી ગર્ભવતી થઈ. આરોપી પિતા 50 વર્ષનો છે અને પુત્રી 15 વર્ષની છે.

પોલીસને કઈ ફરિયાદ મળી

પોલીસે પોતાની પુત્રી પર બળાત્કારની આ શરમજનક ઘટનાના સંદર્ભમાં આરોપી પિતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છોકરી આઠમા ધોરણની વિદ્યાર્થીની છે. તેની માતાએ રવિવારે ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ છે કે તેના પતિએ ત્રણ મહિના પહેલા તેને છૂટાછેડા આપી દીધા હતા. આ પછી તેણે પોતાની પુત્રી પર જાતીય હુમલો કરવાનું શરૂ કર્યું, અને તે ગર્ભવતી કરી નાખી.

સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેની પુત્રીને ધમકી આપી હતી કે જો તે બળાત્કાર વિશે કોઈને કહેશે તો તે તેના નાના ભાઈને નુકસાન પહોંચાડશે.

પોલીસે શું કાર્યવાહી કરી?

પોલીસ ફરિયાદ મુજબ, શનિવારે છોકરીએ તેના પિતાના ફોનનો ઉપયોગ કરીને તેની માતાને ફોન કર્યો અને ઘટના અને તેની ગર્ભાવસ્થા વિશે માહિતી આપી. પોલીસે જણાવ્યું કે આરોપી હાલમાં ફરાર છે. પીડિતાને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વધુ પોલીસ તપાસ ચાલી રહી છે.  

આ પણ વાંચો:

UP: ‘આના કારણે મારું ઘર બરબાદ થઈ ગયું’, પત્નીએ પતિને GF સાથે હોટલમાંથી નીકળતાં જ પકડ્યો, પછી જે થયું….

Kolkata Heavy Rain: રસ્તાઓ પર હોડીઓ દોડી, વિસ્તારો પાણીમાં ડૂબી ગયા, વાહનવ્યવહાર ઠપ્પ

Kolkata Gangrape: કોલકાતામાં ફરી ગેંગરેપ, યુવતીના જન્મદિવસે જ બે મિત્રોએ બનાવી હવશનો શિકાર

Ahmedabad: પોતાના જ શ્વાનના નખથી પોલીસકર્મીને હડકવા થયો, સારવાર દરમિયાન મોત

અમિત ખૂંટ આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, અનિરૂદ્ધસિંહ જાડેજાનું જ હનીટ્રેપમાં ફસાવાવાનું કાવતરું! | Amit Khunt Case

Rajkot: રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો ધડાકો, મૃતક યુવકને હની ટ્રેપમાં ફસાવવાનું કોનું ષડયંત્ર ?

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત