USથી ત્રીજા તબક્કામાં ડિપોર્ટ: બાકી રહેલા 29 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા, સવારે 4 આવ્યા હતા

  • Gujarat
  • February 17, 2025
  • 3 Comments

US Deportation: અમેરિકાએ ગેરકાયદેસર ઘૂસેલા લોકો વિરુધ્ધ તવાઈ બોલાવી છે. માત્ર ભારતના જ નહીં અનેક દેશના લોકોને અમેરિકાએ તગેડી મૂક્યા છે. અત્યાર સુધી કુલ 332 ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. જેમાં પહેલા તબક્કામાં 104, બીજા તબક્કામાં 116 અને હવે ત્રીજા તબક્કામાં 112 ભારતીયોને ડિપોર્ટ કરાયા છે.

ગઈ રાત્રે   ત્રીજા તબક્કાની ફ્લાઈટ પંજાબના અમૃતસરમાં આવી પહોંચી  હતી. જેમાં 112 ભારતીયો છે. કહેવાય રહ્યું છે, જેમાં 33 ગુજરાતીઓ છે.

 અૃતસરથી ફ્લાઈટ દ્વારા 33 માંથી 4 ગુજરાતીઓ આજે  સવારે અમદાવાદ આવી ચૂક્યા  હતા. જ્યારે બીજા 29 બપોર પછીની ફ્લાઈટમાં આવવાના હતા. તે પણ હવે અમદાવાદ એરપોર્ટ પણ આવી ગયા છે. કુલ 33માંથી 11 તો બાળકોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં પણ 33 ગુજરાતીઓ હતા. જ્યારે બીજા તબક્કામાં 8 હતા. અને ત્રીજા તબક્કામાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે.

રુપિયા ખર્ચીને ગયેલા પરિવારોને ભારે નુકસાન

ગેરકાયદેસર રીતે વિદેશ ગયેલા આ લોકોના પરિવારોને ભારે નુકસાન થયું છે. આમાંના ઘણા પરિવારોએ તો પોતાના ખેતરો અને પશુઓ ગીરવે મૂક્યા હતા. જેથી તેઓ અમેરિકા જઈ શકે. પરંતુ હવે જ્યારે તેમને દેશનિકાલ કરીને પાછા મોકલવામાં આવ્યા છે, ત્યારે તેમના પરિવારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ગેરકાયદેસર રીતે વિદેશ જઈને સારા ભવિષ્યની શોધમાં રહેલા લોકો માટે આ પરિસ્થિતિ એક મોટી ચેતવણી છે.

 

આ પણ વાંચોઃ US Deportation: 112 ભારતીયોને લઈ અમેરિકાથી ત્રીજી ફ્લાઈટ અમૃતસર પહોંચી, 33 ગુજરાતી ડિપોર્ટ

આ પણ વાંચોઃ US Deportation: મોદીની અમેરિકા મુલાકાત શું કામની? અમેરિકાએ ફરી તો ભારતીયોને સાંકળ બાંધી મોકલ્યા?

આ પણ વાંચોઃ Leopard attack: ગીર ગઢડામાં રમતી બાળકી પર દિપડાએ હુમલો કરતાં મોત, પરિવાર આઘાતમાં

 

Related Posts

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા
  • June 16, 2025

Vijay Rupani : અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, મૃતદેહોની ઓળખ માટે એકત્રિત કરાયેલા સંબંધીઓના ડીએનએ નમૂનાઓ સાથે 90 મૃતદેહોના ડીએનએ નમૂનાઓ મેચ થયા છે, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ…

Continue reading
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading

One thought on “USથી ત્રીજા તબક્કામાં ડિપોર્ટ: બાકી રહેલા 29 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા, સવારે 4 આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

  • June 16, 2025
  • 3 views
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 5 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 5 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 22 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 21 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 28 views
Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!