Valsad: મેલડી માતા આવ્યા!, 22 યુવતીના શરીર પર દીવડા પ્રગટાવ્યા, દાઝી જતાં મોત

Valsad Crime: ગુજરાતમાં રોજે રોજ અંધશ્રધ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે વલસાડ જીલ્લામાં એક 22 વર્ષિય યુવતીનો અંધશ્રધ્ધામાં જીવ ગયો છે. યુવતીએ માતાજી આવ્યા છે કહી પોતાના શરીર પર રુના દીવડા પ્રગટાવવા પરિવારને કહ્યું હતુ. જેથી યુવતીના કહ્યા મુજબ કરતાં તે ગંભીર રીતે દાઝી જતાં મોતને ભેટી છે. જેથી તેના પિતા, બે બહેન, બનેવી વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મેલડી માતા આવતાં રૂનાં દીવડાં મૂકાવ્યા

પારડી તાલુકાનું પલસાણા ગામે આદિવાસી સમાજે અંધશ્રધ્ધામાં આવી દીકરી ગુમાવી દીધી છે. મૃતકની માતા પન્નાબેન હળપતિ (ઉં.વ.44)એ પોલીસને જણાવ્યું હતુ કે ગત 30 માર્ચે ચૈત્ર માસના નોરતા હતા. અમારા ઘરે માતાજીની સ્થાપના કરી હતી. અમે રાતના આરતી કરતાં હતાં, ત્યારે મારી દીકરી દિવ્યા(ઉ.વ.22)એ મને મેલડી માતા આવે છે એમ જણાવ્યું હતું. 3 એપ્રિલના રોજ મારી મોટી દીકરી પ્રિયંકા તથા જમાઈ જિજ્ઞેશ પણ અમારા ઘરે આવ્યાં હતાં અને ઘરે રાત રોકાયાં હતાં.  4 એપ્રિલે સાંજના સાતેક વાગે અમારા ઘરે માતાજીની સ્થાપના કરી અમે આરતી કરતાં હતાં, એ દરમિયાન દિવ્યાએ મને મેલડી માતા આવ્યાં એમ કહ્યું હતું.

બાદમાં રાડ પાડી નીચે સૂઈ ગઈ અને બૂમો પાડી કહ્યું, મારા કપાળ, ગળા, પેટ, બંને હાથની હથેળી ઉપર અને બંને પગના પંજાના ભાગે સળગતી જ્યોત પ્રગટાવો, જેથી મારા પતિ અર્જુન તથા મારી દીકરી ઇશિતા તથા મારી મોટી દીકરી પ્રિયંકા અને જમાઇ જિજ્ઞેશે દિવ્યાના કહ્યા મુજબ માતાજી આવેલાં છે, એમ માની રૂની જ્યોત બનાવવા લાગ્યાં તો મેં તેમને આમ કરવા ન કહ્યું હતુ. છતાં દીકરીના શરીર પર દીવા પ્રગટાવી દીધા હતા. જેથી દિવ્યા ગંભીર પ્રકારે દાઝી ગઈ હતી. જેથી સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. હાલ પોલસે ખુદ ફરિયાદી બની તપાસ હાથ ધરી છે.

આશંકા એવી પણ સેવાઈ રહી છે કે યુવતીને ડામ આપવામાં આવ્યા છે.

આરોપીઓના નામ

અર્જુન સુખાભાઈ હળપતિ (ઉં.વ. 45)
ઇશિતાઅર્જુનભાઈ સુખાભાઈ હળપતિ (ઉં.વ. 20)
જિજ્ઞેશ વસંતભાઈ નાયકા (ઉં.વ. 30)
પ્રિયંકા જિજ્ઞેશ વસંતભાઈ નાયકા (ઉં.વ. 25)

આ પણ વાંચોઃ

Andhra Pradesh: પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, 3 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન

Ahmedabad: 45 લાખની ચોરીનો આરોપી ફરાર થઈ જતાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ, હોસ્પિટલમાંથી ભાગ્યો!

‘રાષ્ટ્રપતિને મજબૂર કરવા યોગ્ય નથી’, ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા! | Jagdeep Dhankhar

શું ગુજરાત DRUGSનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે?

Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?

Related Posts

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ
  • June 25, 2026

Adulterated Fennel Scam Unjha: ગુજરાતના રસોડામાં સ્વાદ વધારવા માટે વપરાતી વરિયાળી હવે કેટલી સુરક્ષિત છે? મહેસાણા જિલ્લાના ઉનાવા ગામમાંથી સામે આવેલું નકલી વરિયાળીનું કૌભાંડ સાબિત કરે છે કે, આપણે જે…

Continue reading
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો
  • June 25, 2026

Nutrition Scheme Scam: અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામીણ વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જેણે સરકારની કલ્યાણકારી યોજનાઓની પોલ ખોલી નાખી છે. સાકરિયા ગામ પાસેથી પસાર થતા એક પિકઅપ ડાલાને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

  • June 25, 2026
  • 3 views
Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

  • June 25, 2026
  • 6 views
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

  • June 25, 2026
  • 9 views
Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

  • June 25, 2026
  • 7 views
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

  • June 25, 2026
  • 10 views
Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

  • June 25, 2026
  • 10 views
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની