TET-TAT પાસ ઉમેદવારો ગાંધીનગરના રસ્તાઓ પર ઉતર્યા, શું છે પડતર માંગણીઓ, વાંચો

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments

TET-TAT Candidates:  ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ ગાંધીનગર પહોંચ્યા છે. ઉમેદવારોએ  પોતાની માંગોને લઈ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બહાર ભારે સૂત્રોચ્ચાર કર્યા છે. સાથે જ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. જેથી સત્યાગ્રહ છાવણીએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આંદોલનનમાં સાથ આપવા TET-TAT પાસ ઉમેદવારો સોશિયલ મીડિયામાં વિડિયો શેર કર્યા છે.

ધીમી ગતિએ ચાલતી ભરતી પ્રક્રિયાને લીધે ઉમેદવારો રોષે

છેલ્લા બે વર્ષથી કાચબાની ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને ઝડપથી  પૂર્ણ કરવા ઉગ્ર માગ કરાઈ છે. ધીમી ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને લીધે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ કરવા પહોંચેલા ઉમેદવારો 200થી વધુ ઉમેદવારોને પોલીસ ટીંટોળી કરીને લઈ ગઈ છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઉમેદવારોએ કેબિનેટ મંત્રી કુબેર ડિડોર અને શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાને પણ રજૂઆત કરી માંગણીઓ સ્વીકારવા ગુહાર લગાવી છે.

ઉમેદવારોની શુ છે મુખ્ય માંગણીઓ?

1) શિક્ષણ સહાયક (ધો.9થી12) નું PML અને DV શેયલ જાહેર કરો

2) વિદ્યા સહાયક (ધો.1 થી8) માં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લીસ્ટ જાહેર કરો

3) અંદાજિત 5700 જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્યની બદલી પ્રકિયાના અંતે ખાલી પડતી તમામ જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે

4) ચાલુ વિધા સહાયક 13,852 ભરતીમાં ગત વર્ષે 22/11/23 ના રોજ મંજૂર 2750 જગ્યાઓ વધારા રૂપે સામેલ કરવામાં આવે.

5) ઉનાળુ વેકેશન પહેલા 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા તબક્કાવાર પુરી કરીને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવે.

6) RTI મુજબ ધોરણ 1થી 5 માં 31-5-25ની સ્થિતિએ ખાલી જગ્યા અને નિવૃત થનાર શિક્ષક કુલ મળીને આશરે 21354 જગ્યા સામે માત્ર 5000 ની ભરતી કેમ?

 

 

આ પણ વાંચોઃ આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે… ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં બોલ્યા પીએમ મોદી

આ પણ વાંચોઃ Surat: હજીરાની AM/NS કંપનીને રૂપિયા 106 કરોડનો દંડ ફટકાર્યો, જાણો સૌથી મોટું કારણ

આ પણ વાંચોઃ  Ahmedabad: પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવા બાબતે ખોખરામાં પથ્થરમારો, જાણો ઘટના!

આ પણ વાંચોઃ IND vs PAK: ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું પાકિસ્તાન હારશે’, હાર બાદ પૂર્વ કેપ્ટન વસીમ અકરમ ગુસ્સે

 

 

જુઓ લાઈવ વિડિયો

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 12 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 13 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 15 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!