ચેતજો: હિન્દુત્વવાદી/ રામભક્ત દુષ્કર્મી-ક્રિમિનલ હોય છે !

  • ચેતજો : હિન્દુત્વવાદી/ રામભક્ત દુષ્કર્મી-ક્રિમિનલ હોય છે !

રમેશ સવાણી: પૂર્વ આઈપીએસ અધિકારી: ગુજરાતમાં નાની બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. અમેરેલી જિલ્લામાં શિક્ષક મહેન્દ્ર કાવઠીયા-પટેલે ધોરણ 4મા ભણતી બે બાળાઓને શરદીની દવા છે તેમ કહી દારુ પીવડાવી, બેભાન કરી આઠ દિવસથી દુષ્કર્મ કરતો હતો. જાગૃત વાલીઓએ વોચ ગોઠવી મહેન્દ્ર કાવઠીયાને 28 ફેબ્રુઆરી 2025ના રોજ ઝડપ્યો હતો ત્યારે તે પીધેલી હાલતમા હતો ! શાળામાંથી દારૂની બે બોટલ પણ ઝડપાઇ હતી ! વાલીઓએ આરોપીને અમરેલી તાલુકા પોલીસને સોંપ્યો હતો.

આ શરમજનક ઘટના અમરેલી-કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની છે. આ આરોપીએ પોતે એક ભાડાનો શિક્ષક રાખ્યો હતો જે તેના બદલે કલાસરૂમમા બાળકોને ભણાવતો હતો. જ્યારે આરોપી શિક્ષક મોબાઇલ પર બાળકીઓને ગંદી ફિલ્મો દેખાડતો હતો.

થોડાં પ્રશ્નો : [1] બાળકીઓને દારુ પીવડાવનાર શિક્ષક પણ દારુ પીતો જ હોય. શાળામાંથી દારુની બે બોટલ મળે તે શું સૂચવે છે? આ કેવું શિક્ષણ તંત્ર? શિક્ષણ વિભાગ દારુડિયા શિક્ષકોને આઇડેન્ટિફાઈ ન કરી શકે? શાળા પર સુપરવિઝન રાખવાની જવાબદારી જેમની છે, તેની સામે નબળા સુપરવિઝન માટે પગલાં કેમ લેવાતા નથી?

[2] શિક્ષકોની ભરતીમાં જ કૌભાંડ થતા હોય તો જ આવો ઈસમ શિક્ષક બની શકે. શિક્ષક આટલો વિકૃત હોઈ શકે?

[3] રેગ્યુલર શિક્ષક, દાડિયે બીજો શિક્ષક રાખે, આ રીતે શિક્ષણતંત્ર ચાલે છે, એનો અર્થ એ છે કે શિક્ષણ સાવ ખાડે ગયું છે. ‘સંસ્કૃત’ની ડિંગ હાંકતા સત્તાપક્ષને શરમ નહીં આવતી હોય?

[4] આ શિક્ષક સંસદસભ્ય પરશોત્તમ રુપાલાનો સંબંધી છે. RSS સાથે જોડાયેલો હતો. કદાચ એટલે જ કાયદાનો ડર લાગ્યો નહીં હોય?

[5] આરોપી Mahendra Kavathiyaની ફેસબૂક વોલ પર નજર કરી તો સ્પષ્ટ થયું કે આ હરામી/ વિકૃત શિક્ષક તો કટ્ટર હિન્દુત્વવાદી છે, પોતાને ‘જય શ્રીરામ ભક્ત’ તરીકે રજૂ કરે છે ! કોઈ માણસ ધાર્મિક હોવાનો ડોળ કરે તો સમજવું કે તે ક્રિમિનલ છે. કદાચ આવા ધર્મઢોંગ થકી જ પોતાની વિકૃતિ સંતોષતો હશે?

[6] બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારાઓને પ્રોત્સાહન ક્યાંથી મળે છે? બળાત્કારીઓને સમાજના આગેવાનો બચાવે છે એટલે? સમાજના આગેવાનો મૌન રહે છે એટલે? બળાત્કારીઓને જામીન મળી જાય છે એટલે? બળાત્કારીઓની સજા માફ થાય છે એટલે? બળાત્કારીઓના મહિલાઓ દ્વારા સન્માન થાય છે એટલે? બળાત્કારી ધર્મગુરુના સમર્થનમાં રેલીઓ નિકળે છે એટલે? યૌનશોષણ કરનાર સામે FIR નોંધાતી નથી એટલે? મહિલાઓને જાહેરમાં નગ્ન કરી પરેડ કરાવી ગેંગરેપ કરે છે એટલે? બળાત્કારીઓને સત્તાપક્ષ ટિકિટ આપે છે એટલે? યૌન શોષણ કરનારનો વડાપ્રધાન ખુદ પ્રચાર કરે છે એટલે?rs

આ પણ વાંચો- નરેન્દ્રભાઈની એક વખતની મુલાકાતનું ખર્ચ 10 કરોડથી વધી 31 કરોડ થયું

  • Related Posts

    Gujarat News: ખેતી બરબાદી તરફ, ભાજપ સરકાર અને કુદરતનો કેર
    • October 30, 2025

     Gujarat News: નવરાત્રી પહેલા, નવરાત્રી દરમિયાન, દિવાળી સમયે અને દિવાળી પછી એમ 4 વખત કમોસમી વરસાદ ગુજરાતમાં થયો છે. તેમાં અનાજ, કઠોળ, કપાસ, તેલીબિયાંના સાથે 1 કરોડ 20 લાખ 57…

    Continue reading
    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
    • October 28, 2025

    BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rare Earth: ચીનના દુર્લભ રેર અર્થના લાઇસન્સ ભારતીય કંપનીઓને મળ્યા

    • October 31, 2025
    • 2 views
    Rare Earth: ચીનના દુર્લભ રેર અર્થના લાઇસન્સ ભારતીય કંપનીઓને મળ્યા

    Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

    • October 31, 2025
    • 7 views
    Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

    IND vs AUS: ભારત 17 વર્ષ બાદ MCG ખાતે T20I મેચ હાર્યું!, ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ!

    • October 31, 2025
    • 9 views
    IND vs AUS: ભારત 17 વર્ષ બાદ MCG ખાતે T20I મેચ હાર્યું!, ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ!

    Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

    • October 31, 2025
    • 11 views
    Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

     AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

    • October 31, 2025
    • 9 views
     AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું-  “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

    UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

    • October 31, 2025
    • 12 views
    UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…