ભાજપના 33 વર્ષના રાજમાં ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો; જૂઓ ચોંકાવનારા ખુલાસા

  • ભાજપના 33 વર્ષના રાજમાં ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો; જૂઓ ચોંકાવનારા ખુલાસા

ગુજરાતમાં ભાજપના 33 વર્ષના રાજમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો સારો એવો થયો છે. તો આજના સીનિયર પ્રત્રકાર દિલીપ પટેલની ચર્ચામાં આજનો પોઈન્ટ છે ગુજરાતમાં ધર્માંતરણ.. વાત જાણે તેમ છે કે, ગુજરાતના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ધર્માંતર કરવામાં આવી રહ્યું છે અને ધર્મ પરિવર્તન કર્યા પછી પણ સરકારી રેકર્ડ પર પોતાને હિન્દુ દર્શાવવાનું ચાલું રાખી રહ્યા છે.

ખાસ કરીને તાપી જિલ્લામાં ધર્માંતરણનું ચલણ વધારે જોવા મળી રહ્યું છે. આ ચર્ચામાં દિલીપ પટેલ સાથે દેવ બારીયા સેનાના પ્રમુખ અરવિંદ ભાઈ બારીયા અને ઉમેશ ભાઈ જોડાયા હતા. જેમાં અરવિંદ ભાઈ બારિયાએ જણાવ્યું હતુ કે, અમારા તાપી જિલ્લામાં 1500થી વધારે ચર્ચ છે. તેથી આ જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે,તેનું પ્રમાણમાં છે.

અરવિંદ ભાઈ કહે છે કે, અમે અમારી સંસ્કૃતિ અને ધર્મ બચાવવા માટે ઘણા બધા આંદોલન કરીએ છીએ. આ માટે અમે ક્લેક્ટર સહિત તમામ સરકારી અધિકારીઓને રજૂઆત પણ કરી ચૂક્યા છે. તે ઉપરાંત અરવિદ ભાઈએ જણાવ્યું કે, અહીં લોકો આદિવાસીમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે પરંતુ સરકારી ચોપડે પોતાના ધર્મનું પરિવર્તન કરી રહ્યા નથી. આમ ઘણા બધા લોકો ભગવાન સાથે અને આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આજે અમે અમારૂં અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહ્યાં છીએ.

  • Related Posts

    Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
    • June 20, 2026

    Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

    Continue reading
    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?
    • June 20, 2026

    Ram Mandir Corruption Controversy: અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે કરોડો હિન્દુઓએ પોતાની શ્રદ્ધા અને કમાણીમાંથી દાન આપ્યું હતું, પરંતુ આજે તે જ આસ્થા પર ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગ્યું…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

    • June 20, 2026
    • 2 views
    Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

    Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

    • June 20, 2026
    • 4 views
    Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

    Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

    • June 20, 2026
    • 8 views
    Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    • June 20, 2026
    • 9 views
    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    • June 20, 2026
    • 5 views
    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    • June 20, 2026
    • 11 views
    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?