Vadodara: આ છે વડોદરા પોલીસ: દારુ પીધેલા 31 લોકો ઝડપાયા તો કડક કાર્યવાહીને બદલે શપથ લેડાવ્યા?

Vadodara News: વડોદરાના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે હોળીની(13 માર્ચ)ની મોડી રાત્રે અકસ્માતમાં 8 લોકોને કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું મોત હતુ. આ કેસમાં સ્થાનિક કારચાલક રક્ષિત ચૌરસિયા અને તેની સાથે રહેલા યુવકનો પોલીસે તત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો હતો. જેમાં ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતુ. ત્યારે હવે ખરાબ છાપ ભૂંસવા માગતી પોલીસ અનેક મથામણો કરી રહી છે.

વડોદરામાં રક્ષિત ચૌરસિયાએ કરેલા અકસ્માત ભારે ઉહાપોહ મચી ગયો છે.  બાદ પોલીસ નશીલા પદાર્થો પીને ગાડી હાંકતાં લોકો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર અને પોલીસ ટીમે ડ્રિક એન્ડ ડ્રાઈવના કેસમાં ઝડપાયેલા 31 શખ્સોને વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા હતા. જેના વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું શપથ લેવડાવીથી લોકો દારુ નહીં પીવે? દારુ નહીં પીવે તેની ખાતરી શું? અહીં પોલીસની કડક કાર્યવાહીની જરુર નથી લાગતી? શું ફરી કોઈ રક્ષિત જેવો કોઈ પાકશે તો?

જો કે હાલ તો નશો કરી વાહન ચલાવનારને શપથને સાથે તેમની વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે આ કાર્યવાહીમાં પોલીસ ભીનુ તો નહીં સંકેલી તેવી આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ

આ પણ વાંચોઃ ‘કાલસર્પ’ એક યોગ, દોષ નથી! ભ્રમ તોડવાની જરૂર! | KAAL SARP

આ પણ વાંચોઃ Kheda: શિક્ષિકાને નશીલો શેરડીનો રસ પીવડાવી લૂંટી લીધી

આ પણ વાંચોઃ દિગ્ગજ સંગીતકાર A.R. રહેમાનને છાતીમાં દુખાવો, ECG-ઇકોકાર્ડિયોગ્રામ સહિત અનેક ટેસ્ટ કરાયા

 

  • Related Posts

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
    • October 29, 2025

    Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

    Continue reading
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
    • October 29, 2025

    Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    • October 29, 2025
    • 7 views
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    • October 29, 2025
    • 8 views
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    • October 29, 2025
    • 21 views
    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    • October 29, 2025
    • 12 views
    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    • October 29, 2025
    • 17 views
    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    • October 29, 2025
    • 15 views
    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી