Rajkot: ન્યારી ડેમ પાસે અકસ્માતનો ભોગ બનેલા યુવકનું મોત, શું થયા આક્ષેપ?

Rajkot News: રાજકોટના ન્યારી ડેમ પાસે 9 દિવસ પૂર્વે કારની અડફટે આવતાં એક 18 યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યારે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. પરિવારે ન્યાય ન મળે અને કારચાલકની ધરપકડ ન કરવામાં આવે ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. જેથી ભારે ઉહાપોહ મચી ગયો હતો.

રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર 21 માર્ચે કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 દિવસથી સારવાર હેઠળ રહેલા પરાગ જેન્તીભાઈ ગોહેલ ( રહે. મોટામવા પાસે, 50 વારિયા ક્વાર્ટર)નું મોત થયું છે. આ અકસ્માત અંગે તેના શેઠે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે કારચાલક નબીરાને બચાવવા માટે ડ્રાઈવરને બદલી નાખ્યાના આક્ષેપ થયા છે.

અકસ્માત સર્જનાર સૌરાષ્ટ્ર યુનિ.ના કાયદા વિભાગના HOD રાજુ દવેનો પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે નબીરાઓએ વગનો ઉપયોગ કરી ડ્રાઈવરની અદલા બદલી કરી નાખી છે. નબીરા નહીં પણ ડ્રાઇવર પ્રવિણસિંહ જાડેજા ડ્રાઇવિંગ કરતો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે.

બીજી તરફ પરિવારે ન્યાય ન મળે ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી રહ્યો  હતો.  પરિવાર આક્ષેપ કર્યો હતો કે પોલીસ ભીનુ સંકેલી લેવાનો પ્રયાસ કરી છે.  આ ઘટનાની જાણ ગૃહ વિભાગને પણ કરાઈ છે.

આ પણ વાંચોઃ પુતિનની કારમાં મોટો વિસ્ફોટ, ઝેલેન્સકીની ભવિષ્યવાણી સાચી પડશે કે શું?, Explosion Video

આ પણ વાંચોઃ Myanmar Earthquake: મૃત્યુઆંક 1600ની પાર, તબાહીના દ્રશ્યો સર્જાયા

આ પણ વાંચોઃ શું આવું બોલીને મંત્રી મનસુખ માંડવિયાએ PM Modiના “મનનું સુખ” બગાડ્યું!!?

આ પણ વાંચોઃ VANTARA TO DWARKA । અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાનો પ્રારંભ 

Related Posts

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?
  • August 5, 2026

Gujarat Farmer Protest: ગુજરાત સરકાર દ્વારા 4 જુલાઈ, 2026ના રોજ વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈ વોલ્ટેજ લાઈનો માટે જમીન વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોના સંગઠનોમાં ભારે અસંતોષ…

Continue reading
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

  • August 5, 2026
  • 3 views
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

  • August 5, 2026
  • 5 views
Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

  • August 5, 2026
  • 4 views
Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

  • August 5, 2026
  • 7 views
Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

  • August 5, 2026
  • 11 views
Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 8 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?