Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?

Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ હવે હિંદુ ધર્મને ઠેસ પહોંચડતાં નિવેદનો આપવા ટેવાઈ ગયા છે, અને માફી પણ ફટાફટ માગી  લે છે. શું આ સ્વીમીઓ લાઈમલાઈટમાં આવવા જાણી જોઈને વિવાદસ્પદ નિવેદનો આપે છે. કે પછી સ્વામિનારાયણમાં લખાઈ રહેલા પુસ્તકો જવાબદાર છે?, તે વાંચી વાંચીને તો સ્વામીઓ બફાટ કરતાં નથી ને? જો કે હવે સ્વામીઓએ વારંવાર હિંદુ ધર્મના દેવી-દેવતાઓનો ઈતિહાસ તોડી મરોડી, સ્વામીનારાયણ સાથે જોડી દેતાં વિવાદ સર્જાઈ રહ્યા છે. સ્વામીઓ હિુંદ ધર્મ અંગે વિવાદસ્પદ નિવેદનો આપતાં જરાય ખચકતાં નથી.

ત્યારે હાલમાં જ રાજકોટ નજીકના સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપે વાણી વિલાસ કર્યો હતો. તેમણે બ્રહ્મા-વિષ્ણુ મહેશને સ્વામિનારાયણના મેનેજર ગણાવ્યા હતા. જે બાદ સનાધન ધર્મના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે બાદ વિવાદનો મામલો વધુ વણસી જતાં નિત્યસ્વરૂપે માફી માગી છે. તેણે પોતાનો લૂલો બચાવ કરતાં વીડિયોને એડિટ કરીને રજૂ કરાયો હોવાની વાત કરી, સાથે જ કહ્યું કે, આપણે સૌ એક છીએ.

વીડિયોમાં તેણે વધુમાં કહ્યું કે મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો, અને જો મારી વાતથી કોઈને ઠેસ પહોંચી હોય તો હાથ જોડીને માફી માગું છું. તેણે એમ પણ કહ્યું કે  સનાતન ધર્મનું સન્માન કરે છે અને તેને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ રહેશે. વધુમાં કહ્યું વર્ષો જૂની અમારી કેસેટ કે કથા ક્યારે રેકોર્ડ થઈ તે અમને પણ ખબર નથી. તેનું કટિંગ કરી રીલ બનાવી લોકોને ખોટા માર્ગે દોરવાના પ્રયાસ થઈ રહ્યા છે. જો કે સનાતન ધર્મીઓની આસ્થાને ઠેસ પહોંચી હોય તો માફી માગીએ છીએ.

જુઓ વીડિયો શું વાણીવિલાસ કર્યો હતો?


આ પણ વાંચોઃ ‘એમ્પુરાણ’ ફિલ્મ રિલિઝ થયા બાદ હિન્દુ સંગઠનનો વિરોધ, ગુજરાત રમખાણોની વાત, રાજકારણ ગરમાયું | L2: Empuraan

આ પણ વાંચોઃ  jharkhand: બે માલગાડીઓ અથડતાં ઉથલી પડી, લાગી આગ

આ પણ વાંચોઃ ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાની બળાત્કારના કેસમાં ધરપકડ, 4 વર્ષ સુધી દુષ્કર્મ, ગર્ભપાત કરાવવા દબાણ કરતો! | Sanoj Mishra

આ પણ વાંચોઃRajkot: ગૃહપતિએ વિદ્યાર્થી પર આચર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય, પિતાએ શું કર્યો આક્ષેપ?

  • Related Posts

    Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
    • February 3, 2026

    Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

    Continue reading
    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
    • February 1, 2026

    Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

    • February 3, 2026
    • 2 views
    Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

    Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

    • February 3, 2026
    • 4 views
    Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

    Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

    • February 2, 2026
    • 5 views
    Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

    • February 2, 2026
    • 5 views
    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

    • February 2, 2026
    • 8 views
    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

    Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

    • February 2, 2026
    • 8 views
    Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!