તહવ્વુર રાણાની પૂછપરછ થાય તે પહેલા જ પાકિસ્તાને મૌન તોડ્યું, જાણો શું કહ્યું? | Tahavur Rana extradition

  • India
  • April 10, 2025
  • 0 Comments

Tahavur Rana extradition:  મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે પાકિસ્તાનનું પહેલું નિવેદન આવ્યું છે. પાકિસ્તાને તહવ્વુર રાણાને પોતાની અલગ ગણાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે “તહવ્યુર રાણાએ છેલ્લા બે દાયકામાં તેમના પાકિસ્તાની દસ્તાવેજો રિન્યુ કરાવ્યા નથી. તેની પાસે કેનેડિયન રાષ્ટ્રીયતા છે,”

ભારત લાવવામાં આવતાં જ તહવ્વુરથી પાકિસ્તાન અલગ

હવે જ્યારે તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી રહ્યો છે, ત્યારે પાકિસ્તાન રાણાથી દૂર થઈ રહ્યું છે કારણ કે તહવ્વુર રાણા પાકિસ્તાની સેના, ISI નો આંતરિક વ્યક્તિ છે. આતંકવાદી રાણા હવે મુંબઈ 26/11 હુમલાના કાવતરામાં પાકિસ્તાનની સીધી ભૂમિકાનો ખુલાસો કરશે.

રાણાના પ્રત્યાર્પણ પછી શું થશે?

તપાસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે 26/11ના મુંબઈ હુમલા પાછળ પાકિસ્તાનની ભૂમિકા જાણવા માટે રાણાની પૂછપરછ કરવામાં આવશે. યોગ્ય કાનૂની પ્રક્રિયા પછી તેને પૂછપરછ માટે NIA કસ્ટડીમાં લઈ શકાય છે. રાણાની પૂછપરછ દરમિયાન કેટલાક નવા ખુલાસા પણ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે અધિકારીઓ તેને દિલ્હીની તિહાર જેલમાં રાખવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહ્યા છે.

NIA એ કેસ નોંધ્યો હતો

NIA એ 11 નવેમ્બર, 2009 ના રોજ રાણા અને અન્ય લોકો સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. રાણાએ પાકિસ્તાની આતંકવાદી જૂથો લશ્કર-એ-તૈયબા (LeT) અને હરકત-ઉલ જેહાદી ઇસ્લામી (HUJI) ના સભ્યો સાથે મળીને ભારતમાં આતંકવાદી હુમલા કરવાનું કાવતરું ઘડ્યું હતું. 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં છ અમેરિકનો સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. આ હુમલાઓ 10 પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ

કોર્ટે રેપ કેસની પિડીતાને જ ગણાવી જવાબદાર, આરોપી યુવકને આપ્યાં જામીન

બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar

Surat: અત્યાર સુધી ઝેરી પાણીની 118 રત્નકલાકારોને અસર, 6ની હાલત ગંભીર, કાવતરાખોર કોણ?

યુપીમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, ભારે વાવાઝોડાની શક્યતાઓ | Lucknow

Related Posts

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
  • August 3, 2026

Defence Forces Vision 2047: ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 10 માર્ચે જાહેર કરાયેલ ‘ડિફેન્સ ફોર્સેઝ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર…

Continue reading
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
  • August 3, 2026

CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો