
ગુજરાતમાં શાંતિપ્રિય સમાજને ખલેલ પહોંચાડવાના ઘટનાક્રમોની પાછળ કઈ મનોવૃત્તિ કામ કરી રહી છે? શું આ તમામ carefully planned છે કે માત્ર અણજાણે બનતી ઘટનાઓ છે? રીના બ્રહ્મભટ્ટ સાથેની આ વિશેષ ચર્ચામાં જાણીએ કે કેવી રીતે સમાજના તણાવને વધુ ઊંડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એના અસરકારક પરિબળો શા માટે ગંભીર છે.