ગુજરાતમાં શાંતિપ્રિય સમાજને ખલેલ પહોંચાડવાના ઘટનાક્રમોની પાછળ કઈ મનોવૃત્તિ કામ કરી રહી છે? શું આ તમામ carefully planned છે કે માત્ર અણજાણે બનતી ઘટનાઓ છે? રીના બ્રહ્મભટ્ટ સાથેની આ વિશેષ ચર્ચામાં જાણીએ કે કેવી રીતે સમાજના તણાવને વધુ ઊંડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એના અસરકારક પરિબળો શા માટે ગંભીર છે.
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!
Defamation claim: રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કોર્ટમાં રૂ.૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કર્યો હોવાની અહેવાલ સંદેશ,દિવ્ય ભાસ્કર વગરે અખબારોમાં છપાયા છે જેમાં કોર્ટે વિવાદિત પોસ્ટ ૪૮ કલાકમાં હટાવી લેવા આદેશ કર્યો…




