Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?

Telangana:  લોકોને હવે મિડિયામાંથી પત્રકારત્વ પરથી ભરોસો ઉઠી રહ્યો છે. કારણ કે હવે મિડિયા એક તરફ અને સરકારની ટીકા કરવાથી બચી રહ્યું છે. જે સમગ્ર દુનિયા માટે ચિંતાજનક છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા તેલંગણાના હૈદરાબાદમાં ભારત સમિટનું આયોજન કરાયું હતુ. બે દિવસ દરમિયાન યોજાયેલી સમિટમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.   મોટી સંખ્યામાં પત્રકારોને આમંત્રણ આપી બોલાવ્યા હતા. જેમાં મિડિયાની સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આશય છે કે ન્યાયને પ્રાધાન્ય મળે. જોકે હાલ કેટલાંક મિડિયા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. જેને લઈ 100 વધુ દેશોના પ્રતિનિધિઓને એકઠા કરી મિડિયાની સ્થિતિને લઈ ચર્ચા કરી હતી. સમિટમાં મેઈન સ્ટ્રિમ મિડિયાની સ્થિતિને લઈ પણ ચર્ચા કવરવામાં આવી હતી.  જેમાં મિડિયા દ્વારા સસનીખેજ સમાચાર આપી લોકોને ગેરમાર્ગે દોરવા પર ચર્ચા થઈ હતી.  મેઈન સ્ટ્રિમ મિડિયા સરકારને ટીકા કરવાથી બચી રહ્યું છે. કારણ કે તે સરકાર તેમને મોટી મોટી આપે છે. જેથી તેઓ સરકાર વિરુધ્ધ અવાજ ઉઠાવી રહ્યા નથી. અવાજ ઉઠાવે તો તેમને મળતી જાહેરાતો બંધ થઈ શકે છે. મોટા ભાગનું મિડિયા જાહેરાતો પર ટકી રહ્યું છે. બીજી તરફ જો કોઈ મિડિયા સરકારના તાબે ન થાય તો તેને ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે.

યુટ્યુબ સિવાય ટીવી પર આવતી ચેનલો માત્ર મોટા મોટા અવાજો જ સંભળાઈ છે. જે લોકોને ગેરમાર્ગે દોરી ભાવુક કરી રહ્યા છે. જો કે અસલી વાસ્તવિકતા અલગ હોય છે. જે મુદ્દે આ વીડિયોમાં વધુ ચર્ચા જુઓ.

આ પણ વાંચોઃ

મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata  High Court

  Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત

Gondal માં અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ, ગાડીના કાચ તોડ્યા

Pakistan flood: ભારતે જેલમનું પાણી પાકિસ્તાનમાં છોડતાં પૂરની સ્થિતિ: દાવો

Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!

Simla Agreement: પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને રદ કરેલો શિમલા કરાર શું છે, કોણે કર્યો ભંગ?

 

 

 

Related Posts

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
  • October 27, 2025

Chhath Puja in Delhi: આમ આદમી પાર્ટી(AAP) એ દિલ્હીમાં છઠ પૂજાને લઈને મોદી સરકારની પોલ ખોલી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ…

Continue reading
MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 2 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 15 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 18 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 17 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 13 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં