Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?

Telangana:  લોકોને હવે મિડિયામાંથી પત્રકારત્વ પરથી ભરોસો ઉઠી રહ્યો છે. કારણ કે હવે મિડિયા એક તરફ અને સરકારની ટીકા કરવાથી બચી રહ્યું છે. જે સમગ્ર દુનિયા માટે ચિંતાજનક છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા તેલંગણાના હૈદરાબાદમાં ભારત સમિટનું આયોજન કરાયું હતુ. બે દિવસ દરમિયાન યોજાયેલી સમિટમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.   મોટી સંખ્યામાં પત્રકારોને આમંત્રણ આપી બોલાવ્યા હતા. જેમાં મિડિયાની સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આશય છે કે ન્યાયને પ્રાધાન્ય મળે. જોકે હાલ કેટલાંક મિડિયા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. જેને લઈ 100 વધુ દેશોના પ્રતિનિધિઓને એકઠા કરી મિડિયાની સ્થિતિને લઈ ચર્ચા કરી હતી. સમિટમાં મેઈન સ્ટ્રિમ મિડિયાની સ્થિતિને લઈ પણ ચર્ચા કવરવામાં આવી હતી.  જેમાં મિડિયા દ્વારા સસનીખેજ સમાચાર આપી લોકોને ગેરમાર્ગે દોરવા પર ચર્ચા થઈ હતી.  મેઈન સ્ટ્રિમ મિડિયા સરકારને ટીકા કરવાથી બચી રહ્યું છે. કારણ કે તે સરકાર તેમને મોટી મોટી આપે છે. જેથી તેઓ સરકાર વિરુધ્ધ અવાજ ઉઠાવી રહ્યા નથી. અવાજ ઉઠાવે તો તેમને મળતી જાહેરાતો બંધ થઈ શકે છે. મોટા ભાગનું મિડિયા જાહેરાતો પર ટકી રહ્યું છે. બીજી તરફ જો કોઈ મિડિયા સરકારના તાબે ન થાય તો તેને ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે.

યુટ્યુબ સિવાય ટીવી પર આવતી ચેનલો માત્ર મોટા મોટા અવાજો જ સંભળાઈ છે. જે લોકોને ગેરમાર્ગે દોરી ભાવુક કરી રહ્યા છે. જો કે અસલી વાસ્તવિકતા અલગ હોય છે. જે મુદ્દે આ વીડિયોમાં વધુ ચર્ચા જુઓ.

આ પણ વાંચોઃ

મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata  High Court

  Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત

Gondal માં અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ, ગાડીના કાચ તોડ્યા

Pakistan flood: ભારતે જેલમનું પાણી પાકિસ્તાનમાં છોડતાં પૂરની સ્થિતિ: દાવો

Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!

Simla Agreement: પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને રદ કરેલો શિમલા કરાર શું છે, કોણે કર્યો ભંગ?

 

 

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 3 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 10 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani