ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, પાકિસ્તાને શીમલા કરાર, પાકિસ્તાનની ચાલ ક્યારે સમજશો? | Indus Water Treaty

 Indus Water Treaty-Shimla Agreement: પાકિસ્તાનના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલા બાદ દુનિયાભરમાં આતંકવાદની ચર્ચા થઈ રહી છે. પહેલગામમાં થયેલા હુમલામા 26 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ઘણા રિપોર્ટ્સ એવા છે જેમાં 30 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. આ હુમલા બાદ ભારત-પાકિસ્તાનમાં ઘમસાણ મચ્યું છે. આ ઘમસાણ પર દુનિયાની પણ નજર છે. ભારતે પાકિસ્તાનન પર મોટા પ્રતિબંધો લગાવ્યા છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત, વિઝા રદ, પાકિસ્તાની નાગરિકોને ભારતમાંથી હાકી કાઢવા સહિતની કામગીરી કરી છે. જો કે સવાલ એ થઈ રહ્યો છે કે આવુ કરવાથી આતંવાદ ખતમ થશે?

ભારતમાં વર્ષોથી હિંદુ-મુસ્લીમ કરી લોકોને ઝઘડાવાનું કામ થઈ રહ્યું છે. એવામાં તેનો લાભ પાકિસ્તાન લઈ રહ્યું છે. પાકિસ્તાન ભારતની નસ પારખી ગયું છે.

બીજી તરફ પાકિસ્તાનમાંથી ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર જાતે જ હુમલો કરાવી દીધો છે. જે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પુલાવામાં હુમલો થયો હતો. જેમાં દેશના 40 જેટલાં સૈનિકોના મોત થયા હતા. તેમાં પણ સરકાર સામે આગળ ચીંધાઈ હતી. આ સમયે પણ સરકારે આકરા પગલા લઈ સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. તો પછી વર્ષ 2025માં ફરી સ્થગિત કેવી રીતે થાય? સિન્ધુ જળ સ્તગિત માત્ર સરકારની વાતોમાં થઈ છે. જેનો લાભ આ વખતે પાકિસ્તાને ઉઠાવી લોધો છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરતાં પાકિસ્તાનને શીમલા કરાર રદ્દ કરવાનો મોકો મળી ગયો. ભારત હવે શીમલા સંધિ રદ્દ કરતાં પાકિસ્તાનનો વિરોધ નહીં કરી શકે. કારણ કે તેને પણ સામે જવાબ મળશે કે તમે પણ સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે.

હવે પાકિસ્તાન કહી રહ્યું છે, ભારત તરફથી કાર્યવાહીમાં પાકિસ્તાનના એક પણ નાગરિકનું મોત થશે તો કડક પગલા લેવામાં આવશે. ત્યારે આ વીડિયોમાં સમજો, ભારતના નબળા નેતૃત્વ હેઠળ પાકિસ્તાન કેવી ચાલ ચાલી રહ્યું છે?

આ પણ વાંચોઃ

Pahalgam Attack: પાકિસ્તાનને દોષિત ઠેરવ્યા પહેલા ભારત પુરાવા આપે: શાહિદ આફ્રિદી

Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?

મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata  High Court

  Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત

Gondal માં અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ, ગાડીના કાચ તોડ્યા

 

Related Posts

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા
  • February 3, 2026

Modi: રાહુલ ગાંધીએ લોકસભામાં ગતરોજ પૂર્વ આર્મી ચીફ નરવણેની પુસ્તકનો ઉલ્લેખ કરી ચીનની ટેન્ક છેક ડોકલામમાં ઘૂસી ગઈ તે મામલે ભારે હંગામો મચ્યા બાદ આજે ટ્રમ્પે ભારત પરનો ટેરીફ ઘટાડયો…

Continue reading
Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!
  • February 2, 2026

Budget 2026: દેશમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર થયેલા બજેટમાં સરકાર હવે ડિજિટલ અને સર્જનાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રીલ બનાવતા શીખવશે આ માટે કોલેજમાં જ ‘એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 5 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 7 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 9 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત