Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • India
  • April 29, 2025
  • 5 Comments

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ NIA ટીમે ઝિપ લાઈન ઓપરેટરની ધરપકડ કરી છે, કારણ કે અમદાવાદના ઋષિ ભટ્ટ ઝિપલાઇન કરાવતી વખતે આપરેટર મુઝમ્મિલે અલ્લાહુ અકબર બોલતાં જ આતંકીઓએ ગોળીઓ વરસાવી હતી. જેમાં 26થી વધુ લોકોના મોત થઈ ગયા. ઋષિ લાંબા સમય સુધી કંઈ સમજી શક્યો નહીં. પરંતુ જ્યારે તેની પત્ની ચીસો પાડવા લાગી, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે નીચે આતંકવાદી હુમલો કરી રહ્યા છે. જે બાદ ઝિપલાઈનમાંથી ઉતરી પોતાના પુત્ર અને પત્નીનો જીવ બચાવી ભાગ્યો હતો. જે બાદ અલ્લાહુ અકબર બોલનાર શખ્સ સામે શંકા પ્રબળ બનતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

મારા દીકરાનો હુમલા સાથે કોઈ સંબંધ નથી: અબ્દુલ હાફિઝ

ઈન્ડિયા ટીવીના અહેલાલ અનુસાર ઝિપલાઇન ઓપરેટરના પિતા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. મુઝમ્મિલના પિતા અબ્દુલ હાફિઝે કહ્યું છે કે જ્યારે અમે જમીએ છીએ ત્યારે પણ અલ્લાહનું નામ લઈએ છીએ. તેમણે કહ્યું કે પોલીસે મુઝમ્મિલને પૂછપરછ માટે લઈ ગયા, પરંતુ મારા પુત્રનો આ આતંકવાદી હુમલા સાથે કોઈ સંબંધ નથી. મુઝમ્મિલ અમારો દીકરો છે… અમે પહેલા ઘોડે સવારીનો ધંધો કરતા હતા.”

ઝિપલાઇન ઓપરેટર વીડિયામાં  અલ્લાહુ અકબર બોલતો જોવા મળે છે 

પહેલગામ હુમલાના નવા વીડિયોમાં આતંકવાદી હુમલાનું ભયાનક દ્રશ્ય સ્પષ્ટપણે દેખાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ પહેલગામ હુમલાની તપાસ કરી રહેલી NIA એ ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મિલની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. આ વીડિયોમાં આ ઝિપલાઇન ઓપરેટર ધાર્મિક સૂત્રોચ્ચાર અલ્લાહુ અકબર કરતો જોવા મળે છે. મુઝમ્મિલના પિતા અબ્દુલ હાફિઝે આ અંગે કહ્યું છે કે જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણે અલ્લાહ હુ અકબર કહીએ છીએ. જોકે, જે વીડિયો સામે આવ્યો છે તેમાં ક્યાંય ખોરાક દેખાતો નથી અને મુઝમ્મિલ એક વ્યક્તિને ઝિપ લાઇન નીચે મોકલી રહ્યો છે. જેથી તેના દિકરો આતંકીઓ સાથે સંડોવાયેલો હોય તેવી આશંકા સુરક્ષા દળોને છે.

આ પણ વાંચોઃ

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif

Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા

 

 

Related Posts

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા
  • May 11, 2026

Rahul Gandhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેલંગાણાના હૈદરાબાદ અને સિકંદરાબાદમાં આયોજિત જનસભાઓ દરમિયાન દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે નમ્ર વિનંતી કરી છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા…

Continue reading
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર
  • May 11, 2026

INDIA bloc controversy: પશ્ચિમ બંગાળના રાજકારણમાં દોઢ દાયકા સુધી એકહથ્થુ શાસન ભોગવ્યા બાદ, ભારતીય જનતા પાર્ટી સામે સત્તા ગુમાવતા જ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીના સૂર બદલાયા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 3 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 12 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી