India-Pakistan: ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ NSA અજિત ડોભાલ સાથે કરી વાત, જાણો શું ચર્ચા થઈ ?

  • India
  • May 11, 2025
  • 0 Comments

India-Pakistan Cea  ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. ગઈ કાલે યુદ્ધ વિરામની સત્તાવાર જાહેરાત થયાના થોડા કલાકો પછી જ પાકિસ્તાને તેનો ભંગ કર્યો હતો. પાકિસ્તાન સરકારે શનિવારે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ માટે સંમતિ આપી અને રાત્રિ સુધીમાં પાકિસ્તાને ડ્રોન હુમલો શરૂ કર્યો હતો. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ અજિત ડોભાલને ફોન કરીને વાત કરી. ડોભાલે ચીનને પહેલગામ આતંકવાદી હુમલા વિશે માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે ભારત યુદ્ધ ઇચ્છતું નથી.

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ NSA અજિત ડોભાલ સાથે કરી વાત

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ફોન પર વાત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, “ડોભાલે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. ભારતે આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવાની જરૂર છે. યુદ્ધ ભારતની પસંદગી નથી. તે કોઈપણ પક્ષના હિતમાં નથી. ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે પ્રતિબદ્ધ રહેશે અને શક્ય તેટલી વહેલી તકે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની આશા રાખશે.”

ભારત અને પાકિસ્તાન બંને ચીનના પડોશી

વાતચીત દરમિયાન વાંગ યીએ કહ્યું કે ચીન પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરે છે. આતંકવાદના તમામ સ્વરૂપોનો વિરોધ કરે છે. એશિયન ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવવી જોઈએ. ભારત અને પાકિસ્તાન એવા પડોશી દેશો છે જેમને અલગ કરી શકાતા નથી અને બંને ચીનના પડોશી છે. તેમણે કહ્યું કે ભારત યુદ્ધના પક્ષમાં નથી. આ સારી વાત છે. ચીનને આશા છે કે ભારત અને પાકિસ્તાન શાંતિ અને સંયમ જાળવી રાખશે. ચીન વાટાઘાટો દ્વારા વ્યાપક અને સ્થાયી યુદ્ધવિરામ પ્રાપ્ત કરવામાં ભારત અને પાકિસ્તાનને સમર્થન આપે છે.

ચીને પાકિસ્તાનને શું કહ્યું?

ચીનના વિદેશ કાર્યાલયના એક નિવેદન અનુસાર, ચીનના વિદેશ મંત્રીએ નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે ટેલિફોન પર વાતચીત કરી. વાટાઘાટો દરમિયાન, ડારે વાંગ યીને ઉભરતી પ્રાદેશિક પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી ત્યારે વાંગ યીએ પડકારજનક પરિસ્થિતિઓમાં પાકિસ્તાનના સંયમ અને જવાબદાર વલણની પ્રશંસા કરી હતી અને તેઓએ પુષ્ટિ આપી કે ચીન, પાકિસ્તાનના સર્વકાલીન વ્યૂહાત્મક સહકારી ભાગીદાર અને અડગ મિત્ર તરીકે તેની પાકિસ્તાન સાથે મજબૂત રીતે ઊભું રહેશે, આ ઉપરાંત, ડારે યુએઈના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ સાથે પણ વાત કરી, જેમણે પાકિસ્તાન અને ભારત વચ્ચેના યુદ્ધવિરામને આવકાર્યો હતો.

આ પણ વાંચોઃ

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?
  • June 20, 2026

Political Defection and Stability: હાલના રાજકીય માહોલમાં સામૂહિક પક્ષપલટાની એક એવી લહેર ચાલી રહી છે, જેણે લોકશાહીના પાયાને હચમચાવી દીધા છે. એકબીજા સાથે જોડાયેલા ત્રણ પ્રશ્નો આજે દરેક નાગરિકના મનમાં…

Continue reading
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?
  • June 20, 2026

TMC Political Crisis: ૧૪ જૂનના રોજ જ્યારે તૃણમૂલ કોંગ્રેસના ૨૦ બળવાખોર સાંસદો લોકસભા અધ્યક્ષ સમક્ષ પહોંચ્યા, ત્યારે તેઓ માત્ર પોતાની બેઠકો બદલવા નહોતા ગયા, પરંતુ તેઓ પશ્ચિમ બંગાળના એક આખા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 3 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 6 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 4 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 11 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 8 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 10 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ