BJP Gujarat: શું ભાજપ કોર્પોરેટરની ચુકથી સાચી પોસ્ટ ફોરવર્ડ થઈ ગઈ ?

BJP Gujarat: જમ્મુ કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં આતંકી હુમલાની ( Pahalgam terrorists attack ) ઘટના બાદ ભારત પાકિસ્તાન (India and Pakistan ) વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ હુમલામાં આતંકીઓએ ભારતના 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી જે બાદ ભારતે તેનો બદલો લેવા અને આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે ઓપરેશન સિંદુર હાથ ધર્યું છે અને ભારતે આતંકીઓના 9 ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો જે બાદ પાકિસ્તાન બોખલાયું હતુ અને સતત ભારત પર ડ્રોન અને મિસાઈલ વળે હુમલાઓ કરી રહ્યું છે પાકિસ્તાને સિઝફાયરની જાહેરાત બાદ પણ હુમલાઓ ચાલુ રાખ્યા છે આ તમામ હાલાત વચ્ચે ભાજપના નેતાએ એવી પોસ્ટ કરી નાખીછે કે જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

BJP ના ગ્રૂપમાં ભાજપના કોર્પોરેટરની વિવાદિત પોસ્ટ

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં રાજકોટના વોર્ડ નં.10ના કોર્પોરેટર ચેતન સુરેજાએ બીજેપીના ગ્રૂપમાં પોસ્ટ મુકી છે જેમાં લખ્યું છે કે, 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, આખુ યુદ્ધ જોવું હોય તો 400સીટ આપવી પડે .(જો આ પાછું નવું આવ્યું).’આ સાથે તેમણે હસતી ઈમોજી મુકી છે. પોસ્ટ વાયરલ થતા અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ શું કહ્યું ?

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ અને સીઝ ફાયર મુદે બીજેપી નગરસેવક ચેતન સુરેજાની પોસ્ટને લઈને શહેર ભાજપ પ્રમુખ માધવ દવે મીડિયા સાથે વાત કરી હતી તેમણે જણાવ્યું કે, આ પોસ્ટ મને સમાચાર માધ્યમો તરફથી આ વાત ની ખબર પડી છે આ ઈમેજ તેઓએ હ્યુમર ઇમેજ તરીકે ફોરવર્ડ થઈને તેઓ પાસે આવતા પોસ્ટ કરી હોવાનું ચેતન સુરેજાએ જણાવી ખુલાસો કર્યો છે. અને પોતે માફી પણ માંગી છે કે આ બાબતે તેઓની ચૂક થઈ છે આ મામલે ચેતનભાઈનો ઇરાદો અન્યથા ન હતો તેમજ આ મામલે અમે પ્રદેશ કક્ષાએ જાણ કરી છે અને વર્તમાન સમયમાં આવી પોસ્ટ ન કરવી જોઈએ તેમ કહીને ભાજપ કોર્પોરેટરનો બચાવ કર્યો હતો.

vadodara BJP

વધુ એક કોર્પોરેટરે કરી ચુક

તમને જણાવી દઈએ કે, આવી પોસ્ટ ન માત્ર કોર્પોરેટર ચેતન સુરેજાએ કરી છે પરંતુ અન્ય પણ ભાજપના નેતાઓએ આ પ્રકારની પોસ્ટ કરી તેમજ ફોરવર્ડ કરી રહ્યા હોવાનું કહેવામા આવી રહ્યુ છે. વડોદરામાં વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર છાયા ખરાડી દ્વારા પણ આવી પોસ્ટ શેર કરવામા આવી છે. ત્યારે શું ભાજપના કોર્પોરેટર છાયા ખરાડીથી પણ ભુલથી આ પોસ્ટ થઈ ગઈ હશે ? કે પછી ભાજપના કોર્પોરેટરો અંદરની વાત જાહેર કરી રહ્યા છે ?

આ પણ વાંચોઃ

Chhattisgarh Accident: છત્તીસગઢમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના કમકમાટી ભર્યા મોત, અન્ય ઘાયલ

Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કાશ્મીર વિશે કહી દીધી મોટી વાત

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    • June 20, 2026
    • 1 views
    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    • June 20, 2026
    • 6 views
    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    • June 20, 2026
    • 7 views
    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    • June 20, 2026
    • 9 views
    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

    • June 20, 2026
    • 7 views
    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    • June 19, 2026
    • 9 views
    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો