Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં (Pahalgam)  22 એપ્રિલ, 2025ના આતંકવાદી હુમલામાં હિન્દુ પ્રવાસીઓને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. આ હુમલો કરીને આતંકવાદીઓએ મુસ્લિમોની છબીને ખરડવાની અને તેમને “વિલન” તરીકે રજૂ કરવાના પ્રયાસો કર્યા પરંતુ આતંકવાદીઓના આ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના ઈરાદાઓને ખુદ મુસ્લિમ સમાજે જ નિષ્ફળ બનાવ્યા છે.

આતંકીઓએ મુસ્લિમોને બનાવ્યા વિલન

પહેલગામમાં આતંકવાદીઓ, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા અથવા TRF જેવા સંગઠનો, પોતાની હિંસાને ધાર્મિક રંગ આપે છે, જેનાથી મુસ્લિમ ધર્મને આતંકવાદ સાથે જોડવાની ખોટી ધારણા ઊભી થાય છે. પહેલગામમાં હિન્દુઓને નિશાન બનાવવા અને “કલમા” વગેરે પઢાવવા વગેરે બાબતોથી સ્પષ્ટ થાય છે કે, આ આતંકવાદીઓ મુસ્લિમોમાં હિન્દુઓ પ્રત્યે નફરત હોય તેવું બતાવવા માંગતા હતા. અને તેમનો ઈરાદો સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો હતો પરંતુ આ આતંકવાદી ઘટનાના પડઘા આતંકવાદીઓના ઈરાદાઓ કરતા વિરુદ્ધ પડ્યા.

ગુજરાતમાં કેવી રીતે ભાઈચારો જળવાયો ?

પહેલગામમાં આપણે જોયું કે, જ્યારે આ આતંકવાદી હુમલો થયો ત્યારે ત્યાના સ્થાનિક મુસ્લિમ સમાજના લોકો મદદ માટે આગળ આવ્યા હતા. તેમજ સમગ્ર દેશના મુસ્લિમોએ આ ઘટનાને વખોડી કાઢી હતી અને મુસ્લિમ સમાજના લોકો પાકિસ્તાન વિરોધી નારા લગાવી રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેટલીક જગ્યાએ મસ્જિદોમાં કાળી પટ્ટી બાંધીને આ ઘટના મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના લોકોએ આ ઘટનાની સંવેદનશીલતાને સમજી અને કોઈ પણ જાતની ઉશ્કેરણીમાં ન આવ્યા. બીજી તરફ હિન્દુ સમાજે પણ આવી સ્થિતિમાં સંયમ રાખ્યો અને દેશમાં આતંકવાદીઓનો વિરોધ કર્યો પરંતુ ક્યાય સાંપ્રદાયિક હિંસા ન થઈ. આ દર્શાવે છે કે, જો દેશમાં હિન્દુ મુસ્લિમનું રાજકારણ ન થાય તો ભાઈચારો જળવાઈ રહે છે. જો નેતાઓ સુધરી જાય તો હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા પણ ન થાય.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શું કહ્યું ?

આવી તણાવભરેલી સ્થિતિમાં ગુજરાતમાં ભાઈચારો કેવી રીતે જળવાયો અને આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ કેવી રીતે નાકામ કર્યા તે અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે The gujarat report સાથેની વાતચીતમા જણાવ્યું હતું.જુઓ વીડિયો…

આ પણ વાંચોઃ

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Ahmedabad plane crash: જાણો કેવી રીતે તૈયાર થાય છે DNA રિપોર્ટ?
  • June 15, 2025

Ahmedabad plane crash,  DNA report:  12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ભયાનક દુર્ઘટનામાં…

Continue reading
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading

One thought on “Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ