AAP પાર્ટીને મોટો ફટકો, 15 કાઉન્સિલરોએ રાજીનામા, જાણો કેમ આપ્યા રાજીનામા?

  • India
  • May 18, 2025
  • 3 Comments

AAP Rebellion: દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને શનિવારે મોટો ઝટકો લાગ્યો. 15 કાઉન્સિલરોએ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે. એટલું જ નહીં, રાજીનામા આપ્યા પછી કાઉન્સિલરોએ નવી પાર્ટીની જાહેરાત કરી દીધી. બળવાખોર જૂથના નેતાઓએ ‘ઇન્દ્રપ્રસ્થ વિકાસ’ નામની પાર્ટી બનાવી લીધી છે.

પાર્ટીમાંથી રાજીનામું આપનારા કાઉન્સિલોરોના નામ

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા કાઉન્સિલરોમાં હેમાનચંદ ગોયલ, દિનેશ ભારદ્વાજ, હિમાની જૈન, ઉષા શર્મા, સાહિબ કુમાર, રાખી કુમાર, અશોક પાંડે, રાજેશ કુમાર, અનિલ રાણા, દેવેન્દ્ર કુમાર અને હિમાની જૈન, મુકેશ ગોયલ સહિત અન્યનો સમાવેશ થાય છે.

પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ બળવાખોર કાઉન્સિલર મુકેશ ગોયલે શું કહ્યું?

AAPમાંથી રાજીનામું આપવા અંગે પાર્ટીના કાઉન્સિલર મુકેશ ગોયલે કહ્યું  “આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી લગભગ 15 કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે અને નવી પાર્ટી ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી બનાવી છે. સત્તામાં હોવા છતાં, અમે દિલ્હીના લોકોની સેવા માટે કામ કરી શક્યા નહીં. આંતરિક સંઘર્ષને કારણે અમે કામ કરી શક્યા નહીં.”

2025થી AAP પાર્ટીની દશા બેઠી?

15 કાઉન્સિલરોએ એકાએક રાજીનામા આપી  દેતાં કેજરીવાલને પડતા પર પાટું પડ્યું છે, કારણ કે તાજેતરમાં જ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAP એ માત્ર સત્તા ગુમાવી નહીં, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ઘણા અગ્રણી નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો. વિધાનસભા ચૂંટણીમાં AAPને 70 માંથી માત્ર 22 બેઠકો મળી, જ્યારે ભાજપને 48 બેઠકો પર એકતરફી વિજય મળ્યો.

આ પણ વાંચોઃ

Bihar: PM મોદીનો સ્કૂલ બેગ પર પ્રચાર કેટલો યોગ્ય?, જુઓ વીડિયો થયો વાઈરલ!

Bihar: રીલ બનાવતી પત્નીની હત્યા, પતિ કોથળોમાં ભરી લાશ દાટી, જાણો કારણ?

ભાજપાના બીજા નેતા મહિલા સાથે રંગરેલિયા કરતા પકડાયા | Kamal Raghuvanshi

હુમલાની જાણ પહેલેથી જ મોદી સરકારે પાકિસ્તાનને કરી દીધી હતી, વિદેશમંત્રીનો સ્વીકાર | Operation Sindoor

US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ

ગુજરાતમાં સાવજોની ગણતરી પૂર્ણ, જાહેરાત બાકી | Gujarat Lion Census

Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Banaskantha: અંબાજી જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, કાર પલટી જતા 4 લોકો ઈજાગ્રસ્ત

શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?

 

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ
  • March 6, 2026

 Air Force: આસામના કાર્બી આંગલોંગમાં વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ થઈ જતા સર્જાયેલી દુર્ઘટનામાં વિમાનના બંને પાયલોટ શહીદ થયા હતા જેમાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટિનન્ટ પુર્વેશ દુરગકરનો સમાવેશ…

Continue reading
Stock Market Crash 2026: મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો
  • March 4, 2026

Stock Market Crash 2026: અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે, સેન્સેક્સ ૧૭૦૦ પોઈન્ટ તૂટ્યો હતો અને રૂપિયો ₹૯૨.૧૫ ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે,ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે આજે ભારતીય શેરબજારમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump: અમેરિકાએ કહ્યું “ભારતની રિફાઇનરીઓમાં તેલ સ્ટોક કરો!”ક્યાંક તેનો ઉપયોગ અમેરિકા માટેતો નહિ થાયને? જાણો, રસપ્રદ વિશ્લેષણ

  • March 7, 2026
  • 4 views
Trump: અમેરિકાએ કહ્યું “ભારતની રિફાઇનરીઓમાં તેલ સ્ટોક કરો!”ક્યાંક તેનો ઉપયોગ અમેરિકા માટેતો નહિ થાયને? જાણો, રસપ્રદ વિશ્લેષણ

BJP: ભાજપ જ્યારે જ્યારે ઘેરાઈ જાય ત્યારે યાત્રાઓનું ‘રાજકારણ’ રમે છે? જુઓ,ખાસ વિશ્લેષણ

  • March 7, 2026
  • 3 views
BJP: ભાજપ જ્યારે જ્યારે ઘેરાઈ જાય ત્યારે યાત્રાઓનું ‘રાજકારણ’ રમે છે? જુઓ,ખાસ વિશ્લેષણ

Fake Milk: ગુજરાતમાં કોના ઈશારે નકલી દૂધનો કાળો કારોબાર ધમધમે છે? દૂધ માફિયાઓ ઉપર લગામ કેમ નહિ?જુઓ ખાસ અહેવાલ

  • March 7, 2026
  • 9 views
Fake Milk: ગુજરાતમાં કોના ઈશારે નકલી દૂધનો કાળો કારોબાર ધમધમે છે? દૂધ માફિયાઓ ઉપર લગામ કેમ નહિ?જુઓ ખાસ અહેવાલ

Narendramodi: શું ઈરાની યુદ્ધ જહાજને US એટેકથી બચાવવાની જવાબદારી ભારતની હતી?ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ઉઠ્યા સવાલ!

  • March 7, 2026
  • 5 views
Narendramodi: શું ઈરાની યુદ્ધ જહાજને US એટેકથી બચાવવાની જવાબદારી ભારતની હતી?ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ઉઠ્યા સવાલ!

Donald Trump: ભારતે શુ કરવું તે ટ્રમ્પ નક્કી કરે છે! કહ્યુ, ભારત 30 દિવસ સુધી રશિયાનું તેલ ખરીદી શકશે!

  • March 7, 2026
  • 19 views
Donald Trump: ભારતે શુ કરવું તે ટ્રમ્પ નક્કી કરે છે! કહ્યુ, ભારત 30 દિવસ સુધી રશિયાનું તેલ ખરીદી શકશે!

Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

  • March 6, 2026
  • 7 views
Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!