હુમલાની જાણ પહેલેથી જ મોદી સરકારે પાકિસ્તાનને કરી દીધી હતી, વિદેશમંત્રીનો સ્વીકાર | Operation Sindoor

  • India
  • May 18, 2025
  • 5 Comments

Modi government Pakistan Operation Sindoor informed first: ભારતના પહેલગામમાં થયેલા આંતકી હુમલામાં દેશના 26 નાગરિકોના મોત થઈ ગયા હતા. જે બાદ સેના દ્વારા ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતુ. જેમાં ભારતીય સેનાએ આતંકીઓ 9 ઠેકાણાનો નાશ કર્યો હતો. જે બાદ બંને બાજુ સ્થિતિ તંગ થઈ ગઈ હતી. જેમાં બંને દેશોએ નાગરિકો અને કેટલાંક જવાનો ગુમાવ્યા છે. બાંધકામને પણ નુકસના થયું છે. હથિયારો પણ ગુમાવ્યા છે. ઘણા લોકો બેઘર થયા છે.

ઉલ્લેખયની છે કે  ભારતની સેના આતંકીઓને જબરજસ્ત જવાબ આપી રહી હતી ત્યારે આ સંઘર્ષ એકાએક ટ્રમ્પે રોકાવી દીધો હતો. જેમાં મોદી સરકાર કોઈ પણ બોલી ન શકી હતી. ત્યારે હવે ચકચાર મચાવી નાખતો મોદી સરકારનો ખુલાસો આવ્યો છે. મોદી સરકારની પોલ ખુદ તેમના જ વિદેશ મંત્રી એસ. જયશંકરે ખોલી નાખી છે. મોદી સરકારને બેનકાબ કરી નાખી છે.  જે તમે પણ જાણી  મોદી સરકારને  દેશીદ્રોહી કહેવા મજબૂર થઈ શકો છો?

ઓપરેશન સિંદરની જાણ પાકિસ્તાને  મોદી સરકારે કરી દીધી હતી  

જાણવા મળી રહ્યું છે  કે ભારતીય સેના ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં હુમલો કરે તે પહેલા મોદી સરકારે પાકિસ્તાનને જાણ કરી દીધી હતી. મતબલ ઓપરેશન સિંદૂરની પહેલેથી જ પાકિસ્તાનને ખબર હતી. તેની જાણકારી મોદી સરકારે પહેલેથી જ આપી દીધી હતી કે પાકિસ્તાનના કેટલાંક આતંકી ઈન્ફાસ્ટ્રકચર પર હુમલો કરશે અને મિલટરી પર નહીં કરે. આ વાત ખુદ મોદી સરકારના વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્વીકારી લીધી છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

સરકાર પર સવાલો

ત્યારે સવાલ એ થાય છે કે મોદી સરકાર દેશને કેવી રીતે ખતરામાં નાખી શકે? મોદી સરકાર આટલી બધી દેશ સાથે હલકટ કરી શકે. પોતાના મનસૂબા પાર પાડવામાં મોદી સરકાર જરાય દેશને ખતરામાં નાખતા ખચકાતી નથી. તેણે દેશ કે નાગરિકોની કોઈની જ પડી નથી. લોકોને ગદ્દાર બનાવતી મોદી સરકારને  શું કહેવાય?,  સવાલ ઉઠાવનારને ખોટા કેસમાં ફસાવી દેતી ભાજપા હવે દેશ સાથે આ શું કરી રહી છે? તેણે દુશ્મન દેશને જ હુમલાની જાણકરી આપી દીધી?, ગૃપ્ત માહિતી આપી ભાજપ શું સાબિત કરવા માગે છે?, ત્યારે હવે મોદી સરકારનની રાષ્ટ્રભક્તિ સામે પણ સવાલો ઉભા થયા છે.

કોંગ્રેસે કર્યા સવાલો, ગુપ્ત માહિતી કેમ  આપી?

કોંગ્રેસ પોતાની ટ્વીટર હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરતા પહેલા મોદી સરકારે પાકિસ્તાનને જાણ કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે પોતે આ વાત સ્વીકારી છે. સરકારનો આ સ્વીકાર આપણા સૈનિકોની સુરક્ષા પ્રત્યેની તેની બેદરકારીનો જીવંત પુરાવો છે,એક જઘન્ય ગુનો છે.

કોંગ્રેસે પ્રશ્ન કર્યા કે

• સરકારે પાકિસ્તાનને આટલી સંવેદનશીલ અને ગુપ્ત માહિતી કેમ આપી?

• પાકિસ્તાનને હુમલાની આ માહિતી આપવાની પરવાનગી કોણે આપી?

• આ માહિતીને કારણે આપણે આપણા કેટલા વિમાનો ગુમાવ્યા?

આ પણ વાંચોઃ

US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ

ગુજરાતમાં સાવજોની ગણતરી પૂર્ણ, જાહેરાત બાકી | Gujarat Lion Census

Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ

Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’

ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…

surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”
  • May 5, 2026

Asaduddin Owaisi Election Reaction: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ પરિણામોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા દિગ્ગજ…

Continue reading
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”
  • May 5, 2026

Gaurav Gogoi Congress: અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અસમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈએ ચૂંટણીમાં પાર્ટીની કારમી હારની સંપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત