
Dahod Mgnrega Scam: દાહોદના મનરેગા કૌભાંડમાં પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. તેમના બંન્ને પુત્રો હાલ રિમાન્ડ પર છે. ત્યારે અહીં સવાલ તે થઈ રહ્યો છે. આ કૌભાંડ તો 2016-17 માં જ સામે આવ્યું હતુ કોંગ્રેસે આ મુદ્દાને ઉઠાવ્યો હતો. પરંતુ એટલા વર્ષો બાદ હવે કેમ આ મામલે કાર્યવાહી થઈ રહી છે અને ભાજપ મંત્રી બચુ ખાબડના પુત્રોને કેમ નથી બચાવી રહી છે તે અંગે દાહોદના જ એક પત્રકાર ઉમેશભાઈએ ધ ગુજરાત રુપોર્ટ સાથે વાત કરી હતી અને તેમને આ સમગ્ર કૌભાંડમાં મામલે પડદા પાછળની હકીહકત જણાવી હતી.
બચુ ખાબડના પુત્રોના કૌભાંડ મામલે હવે જ કેમ કાર્યવાહી થઈ ?
આ વીડયોમાં પત્રકાર ઉમેશભાઈ બચુ ખાબડએ કયા ક્યા કૌભાંડ કર્યા તેના વિશે જણાવ્યું છે.તેમજ અત્યારે કૌભાંડ કેમ પકડાઈ રહ્યા છે ? ભાજપ બચુ ખાબડના પુત્રોને બચાવવાનો કોઈ પણ પ્રયત્ન નથી કરી રહી? તે અંગે ફોડ પાડ્યો હતો.
ભાજપ બચુ ખાબડના પુત્રોને કેમ નથી બચાવી રહી ?
આ માત્ર મનરેગા કૌભાંડની વાત નથી પરંતુ દાહોદમાં અંતર આને રહેલા ક્લેશની વાત છે. જે રાજવી પરિવારના પુત્ર જે સરકારી કાર્યક્રમમાં કોઈ દિવસ જતા નહોતા તે હવે જઈ સરકારી કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળે છે. ભાજપ નવા નેતાને લાવવા માંગે છે. તેના કારણે ભાજપ બચુ ખાબડના પુત્રોને નથી બચાવી રહી.
ભાજપમાં આંતરિક કલેહ
દાહોદ જિલ્લાની લોબી બચુ ખાબડના વિરોધમાં બની હતી. જેથી આમા માત્ર ભ્રષ્ટાચારનો મુદ્દો નથી પરંતુ આંતરિક વિખવાદનો પણ મામલો છે. ઉમેશભાઈ આ કૌભાંડ મામલે શું વધું ખુલાસા કર્યા તેના માટે જુઓ વીડિયો…
આ પણ વાંચોઃ
હિંમતનગર પાલિકાએ લગાવેલા ટ્રાફિક સિંગ્નલો 5 વર્ષથી બંધ, ચાલુ કરવા માંગ | Traffic signal
Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી
Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં
Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા
Lion Census: ગુજરાતના સાવજોની સંખ્યા જાહેર, 891 વસ્તી
Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો
Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત
Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર