Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!

  • India
  • May 22, 2025
  • 5 Comments

 Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટને ગઈકાલે(21 મે) ખરાબ હવામાન વચ્ચે ભારે તોફાનનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક મિડિયાએ અહેવાલો અનુસાર એકાએક વિમાન પર આકાશી વીજળી ત્રાટકી હતી. જ્યારે કેટલાંક અહેવાલો અનુસાર બરફના કરા પડ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ફ્લાઇટ શ્રીનગર ઉપરથી પસાર થઈ રહી હતી. આ સમયે  ભારે વરસાદ અને કરા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાનમાં સવાર તમામ 227 મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે, અને ફ્લાઇટનું શ્રીનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

મિડિયા અહેવાલો અનુસાર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિમાન ખરાબ હવામાનમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વિમાનને અચાનક જોરદાર ધ્રુજારીનો અનુભવવાઈ હતી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં મુસાફરોમાં ગભરાટ અને અસ્થિરતાની સ્થિતિ જોઈ શકાય છે. ઇન્ડિગોએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ટેકનિકલ નિરીક્ષણ માટે વિમાનને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે.

ઇન્ડિગોનું નિવેદન  

ઇન્ડિગોએ આ ઘટના અંગે સત્તાવાર નિવેદન આપતાં કહ્યું કે “દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-2142 ને રસ્તામાં અચાનક કરા પડવા પડ્યા હતા. ફ્લાઇટ અને કેબિન ક્રૂએ સ્થાપિત પ્રોટોકોલનું પાલન કર્યું અને વિમાનને શ્રીનગર ખાતે સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. આગમન પર એરપોર્ટ ટીમે ગ્રાહકોની સંભાળ રાખી અને તેમની સુખાકારી અને આરામને પ્રાથમિકતા આપી. ઈન્ડિગોએ વીજળી પડ્યાની પુષ્ટી કરી નથી.

આ પણ વાંચો:

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station

જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto

Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?

Bijnor: રુચિકા પ્રેમી શિવમને મળવા ગઈ પણ તે ક્યારેય ઘરે પાછી ન આવી!, પરિવારે શું કર્યો ખુલાસો!

હું ભાગેડુ નથી, PM ના કાર્યક્રમ માટે સંખ્યા ભેગી કરું છું, પુત્રોની ધરપકડ અને Bachu Khabad ને કાર્યક્રમની પડી?

UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?

પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના બાળકો પર ડ્રોન હુમલો કર્યો, 4ના મોત, શું છે કારણ? | Pakistan

Related Posts

Parliament Monsoon Session: ખડગેના કાર્યક્રમ બાદ ‘શુદ્ધિકરણ’નો વિવાદ: રાજ્યસભામાં ઉઠ્યો અપમાનનો મુદ્દો
  • August 14, 2026

Parliament Monsoon Session: સંસદના માનસૂન સત્રના અંતિમ દિવસે ગુરુવારે (13 ઑગસ્ટ) રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કોંગ્રેસની જાહેરસભા બાદ રામલીલા મેદાનમાં કથિત રીતે કરાયેલા ‘શુદ્ધિકરણ’…

Continue reading
Gadchiroli tribal school snake bite: 3 બાળકીના મોત પછી સરકાર જાગી! ગઢચિરોલીની આશ્રમ શાળાનું લાઇસન્સ આખરે રદ
  • August 14, 2026

Gadchiroli tribal school snake bite: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આવેલી સરકારી સહાયપ્રાપ્ત આદિવાસી આવાસીય આશ્રમ શાળામાં સાપના ડંખથી ત્રણ વિદ્યાર્થીનીઓના મોત બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament Monsoon Session: ખડગેના કાર્યક્રમ બાદ ‘શુદ્ધિકરણ’નો વિવાદ: રાજ્યસભામાં ઉઠ્યો અપમાનનો મુદ્દો

  • August 14, 2026
  • 2 views
Parliament Monsoon Session: ખડગેના કાર્યક્રમ બાદ ‘શુદ્ધિકરણ’નો વિવાદ: રાજ્યસભામાં ઉઠ્યો અપમાનનો મુદ્દો

Gadchiroli tribal school snake bite: 3 બાળકીના મોત પછી સરકાર જાગી! ગઢચિરોલીની આશ્રમ શાળાનું લાઇસન્સ આખરે રદ

  • August 14, 2026
  • 3 views
Gadchiroli tribal school snake bite: 3 બાળકીના મોત પછી સરકાર જાગી! ગઢચિરોલીની આશ્રમ શાળાનું લાઇસન્સ આખરે રદ

Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો

  • August 14, 2026
  • 6 views
Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો

NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

  • August 14, 2026
  • 9 views
NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

  • August 13, 2026
  • 11 views
Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

  • August 13, 2026
  • 5 views
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો