UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

  • India
  • May 21, 2025
  • 8 Comments

UP, pregnant  wife murder: ઉત્તર પ્રેદશના ભાબસી રાયપુર ગામમાં પ્રેમ લગ્ન કરનારી અનિતા (22) ની હત્યા કરી નાખવામાં આવતાં ચકચાર મચી ગયો છે. પોતાના પતિ વિશાલ અને પરિવારજનોએ મૃતદેહને એક કોથળામાં ભરીને શેરડીના ખેતરમાં ફેંકી દીધો હોવાનું સામે આવ્યું છે. મામા પક્ષે દહેજ-હત્યાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. મૃતક 5 મહિનાની ગર્ભવતી હતી. પ્રેમ લગ્ન પછી જ તે 18 મેના રોજ તેના સાસરીમાં ગઈ હતી.

મળતી જાણકારી અનુસાર સોમવારે(19 મે, 2025) સવારે લગભગ 8.30 વાગ્યે અનિતાએ ડાયલ-112 ફોન કરી જણાવ્યું હતુ કે તેના સાસરિયાઓ સાથે વિવાદ છે. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને પક્ષોને સમજાવીને શાંત પાડ્યા હતા. જો કે બપોરે શંકાસ્પદ સંજોગોમાં મહિલાનું મતો થયું હતુ. આ મોતની જાણકારી પોલીસને ગૃપ્ત રીતે ગ્રામજનોએ કરી દીધી હતી.

જ્યારે પોલીસ ફરી આવી ઘરે તપાસ કરતાં તાળું મારેલું હતુ. સાસરિયા ફરાર થઈ ગયા હતા. લાંબી શોધખોળ બાદ પોલીસને મોડી રાત્રે ગામની બહાર શેરડીના ખેતરમાંથી અનિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતુ કે અનિતા પાંચ મહિનાની ગર્ભવતી હતી.

અનિતાના પિતા રામપાલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન પછીથી જ જમાઈ વિશાલ અને તેનો પરિવાર તેને દહેજ માટે ત્રાસ આપી રહ્યા હતા. અનિતા અને વિશાલ 18 મેના રોજ ઘરે આવ્યા હતા. વિશાલે કાર ખરીદવા માટે પૈસા માંગ્યા હતા. જો કે મહિલાના પિયર પક્ષએ પૈસા આપ્યા ન હતા. આ પછી વિશાલ અનિતાને તેના ઘરે લઈ ગયો હતો. જે બાદ વિશાલ અને તેના પરિવારના અન્ય સભ્યોએ અનિતાની હત્યા કરી હોવાના આક્ષેપ મૂક્યા છે.

લાશને પ્લાસ્ટિકની થેલીમાં ફેકી દેવાયો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અનિતાના મૃતદેહને તેના પતિએ તેના પરિવારના સભ્યોની મદદથી પ્લાસ્ટિકની થેલીમાં પેક કર્યો હતો. આ પછી તેણે પત્નીનો મૃતદેહ બાઇક લઈ જઈ ગામની બહાર શેરડીના ખેતરમાં ફેંકી દીધો હતો. હાલ તો પતિ અને પરિવારના અન્ય સભ્યો ઘરને તાળું મારીને ભાગી ગયા છે.

મૃતક મહિલાના ગળા પર નિશાન મળી આવ્યા છે. પિયર પક્ષની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીના પરિવારની એક યુવતીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો

યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?

પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના બાળકો પર ડ્રોન હુમલો કર્યો, 4ના મોત, શું છે કારણ? | Pakistan

Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા

Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

પતિ નેતાઓ પાસે છોકરીઓ મોકલે છે, મને સાથે સૂવા દબણા કરે છે: DMK નેતાની પત્નીનો આરોપો

ગુજરાત ATS એ નડિયાદમાંથી બે શંકાસ્પદ સાયબર આતંકીઓ પકડ્યા

ભારતે 1 દિવસમાં બે વૈજ્ઞાનિકો ગુમાવ્યા, ખગોળશાસ્ત્રી અને પરમાણુ વૈજ્ઞાનિકનું અવસાન | Srinivasan and Jayant Narlikar Death

પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ ફિલ્મ છોડવી મોંઘી પડી!, અક્ષયએ 25 કરોડની નોટિસ મોકલી? | Paresh Rawal 

વડોદરાથી આંકલાવ મહિલા સાથે ભજીયા ખાવા કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ Sheetal Mistry એ કર્યો?

અદાણી ડિફેન્સ બનાવશે અદ્યતન એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ, કોની સાથે કર્યા કરાર? | Adani

Related Posts

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ
  • June 22, 2026

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૩ પર સવારના ૭ વાગ્યાના દ્રશ્યો આજના બદલાતા ભારતની એક કડવી અને વાસ્તવિક તસવીર રજૂ કરે છે. ૨૨ વર્ષની પ્રીતિ જેવી યુવતીઓ માટે, જે ઉત્તર…

Continue reading
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!
  • June 22, 2026

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર ટાપુ પર ગલાથિયા બે (Galathea Bay) ખાતે પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટ ફરી એકવાર વિવાદના વંટોળમાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

  • June 22, 2026
  • 4 views
Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

  • June 22, 2026
  • 5 views
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 6 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 10 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 12 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 9 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?